શોધખોળ કરો

કોરોના વાયરસને લઈને મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય? ઉદ્ધ ઠાકરેએ શું કરી જાહેરાત? જાણો

કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં કરફ્યૂની જાહેરાત કરી દીધી છે.

મુંબઈ: કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં કરફ્યૂની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની તમામ સરહદો પણ સીલ કરી દેવાની પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબની કેપ્ટન અમરિંદર સિંહની સરકારે પણ રાજ્યમાં કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આ સાથે જ તમામ ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં કર્ફ્યુની જાહેરાત કરતા કહ્યું હતું કે, લોકો માનવા તૈયાર નથીએટલા માટે હું મજબૂર છું. સમગ્ર મહારાષ્ટ્ર માટે રાજ્યવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરુ છું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે રાજ્યની બોર્ડરોને પણ સીલ કરી દીધી છે. આ ઉપરાંત જિલ્લાની બોર્ડરોને પણ સીલ કરી દીધી છે. કેમ કે, અમે એ જિલ્લાઓને બચાવવા માગીએ છીએ, કે જ્યાં હજૂ સુધી આ વાયરસ ફેલાયો નથી. જોકે , થોડી રાહત રહે તે માટે સીએમ ઠાકરેએ જણાવ્યું હતું કે, કરિયાણાનો સામાન, દૂધ, બેકરી, દવા જેવા જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. લોકોએ ડરવાની જરૂર નથી. તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. ફક્ત પૂજારી અને મૌલવી જ અંદર રહેશે અને પ્રાર્થના કરી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
Embed widget