શોધખોળ કરો
કોરોના સંકટથી ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વિઝાને 30 એપ્રિલ સુધી લંબાવાયા, જાણો વિગતે
ભારત સરકારે કૉવિડ-19ના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે

અર્નેસ્ટ એન્ડ યંગ બાદ આ લિસ્ટમાં ડેડલાઈટ કન્સલ્ટિંગનું સ્થાન છે. તેને 68,869 સર્ટિફીકેશન મળ્યા છે. કોગ્નિજેન્ટ ટેકનોલોજીને 47,732 સર્ટિફીકેશન મળ્યા છે. જયારે એચસીએલ અમેરિકાને 42,280 સર્ટિફીકેશન મળ્યા છે. K Force Incને 32,996 અને એપ્પલને 26,833 સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે. જયારે ટીસીએસને કુલ 20,755 એચ-1 બી સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની સમયમર્યાદા ફરી એકવાર વધારી દીધી છે, બીજી સમયમર્યાદામાં 3 મે સુધી દેશને લૉકડાઉનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવા સમયે સરકારે વિદેશી નાગરિકોનો પણ ખ્લાય રાખ્યો છે.
ભારત સરકારે કૉવિડ-19ના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે આ વાતની જાણકારી આપી હતી.
ખાસ વાત છે કે દેશમાં 24 માર્ચથી પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, હવે બીજા લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે, આવામાં કેટલાય વિદેશની નાગરિકો ભારતમાં ફસાયેલા છે. આ તમામના વિઝાની સમયમર્યાદને એક્સટેન્ડ કરવામાં આવી છે.
ખાસ વાત છે કે દેશમાં 24 માર્ચથી પ્રથમ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, હવે બીજા લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યુ છે, આવામાં કેટલાય વિદેશની નાગરિકો ભારતમાં ફસાયેલા છે. આ તમામના વિઝાની સમયમર્યાદને એક્સટેન્ડ કરવામાં આવી છે.
વધુ વાંચો
Advertisement





















