શોધખોળ કરો

કોરોના નિયમોમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યા મોટા ફેરફાર, જાણો હવે કેવી સ્થિતિમાં દર્દીને આપવામાં આવશે રજા

ડિસ્ચાર્જ થયા બાદ દર્દીને આગામી 7 દિવસમાં હોમ કોરેન્ટીનમાં રેહવાનું છે જે પહેલા 14 દિવસ હતું.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના દર્દી ઠીક થવાની ગતિ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં એક મોટો ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફેરફાર કોરોના દર્દીના ડિસ્ચાર્જને લઈને કર્યો છે. તેમાં ત્રણ અલગ અલગ પ્રકારના દર્દી માટે અલગ અલગ ડિસ્ચાર્જ અને ટેસ્ટિંગના નિયમ બનાવ્યા છે. પહેલા જ્યાં બધા દર્દીને ડિસ્ચાર્જ કરતા પહેલા આરટી પીસીાર ટેસ્ટ કરવામાં આવતો હતો હવે એ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના નિયમમાં થયેર ફેરફારને સમજો * નવી ગાઈડલાઇન અનુસાર માઈલ્ડ એટલે કે હલકા લક્ષણવાળા દર્દીને 3 દિવસ સુધી તાવ ન આવે તો 10 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે. * થોડા ગંભીર લક્ષણવાળા દર્દીને તાવ જો 3 દિવસમાં ઉતરી જાય અને આગામી 4 દિવસ સુધી શરીરમાં ઓક્સીજન 95 ટકાથી વધારે રહે તો એવા દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. * જ્યારે ત્રીજી કેટેગરી એટલે કે ગંભીર દર્દી જે ઓક્સીજન સપોર્ટ પર છે, તેને લક્ષણ દૂર થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. * ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ, એચઆઈવી પેશન્ટ અથવા ગંભીર બીમારીવાળા દર્દી જ્યારાં સુધી ક્લીનિકલી રિકવર ન થાય અને તેમનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ડિસ્ચાર્જ કવામાં નહીં આવે. * સૌથી મોટી વાત ડિસ્ચાર્જ થયા બાદ દર્દીને આગામી 7 દિવસમાં હોમ કોરેન્ટીનમાં રેહવાનું છે જે પહેલા 14 દિવસ હતું. આ દરમિયાન જો ફરીથી લક્ષણ જોવા મળે તો કોવિડ કેયર સેન્ટર અથવા હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget