શોધખોળ કરો

Coronavirus: કોવિડ-19ની વેક્સિન લીઘા બાદ કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી મળશે સુરક્ષા? જાણો શું કહ્યું એકસ્પર્ટે

કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે દુનિયામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે કોરોના વેક્સિન કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. તે સવાલ ઉભો થવો સ્ભાવિક છે. તો જાણીએ આ મામલે એક્સપર્ટનો શું મત છે.

Coronavirus:કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે દુનિયામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે કોરોના વેક્સિન કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. તે સવાલ ઉભો થવો સ્ભાવિક છે. તો જાણીએ આ મામલે એક્સપર્ટનો શું મત છે.

હાલ ભારતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે,કોરોના વેક્સિન કેટલા સમય સુધી વાયરસથી સુરક્ષિત રાખી શકે છે. એન્ટીબોડી, વેક્સિન પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઇ સ્પષ્ટ તારણ સામે નથી આવ્યું.

આ મામલે વોશિંગ્ટન યૂનિવર્સિટીના વેક્સિન શોધકર્તા ડેબોરા ફુલર કહે છે કે, અમારી પાસે માત્ર ત્યાં સુધી જાણકારી છે. જ્યાં સુધી વેક્સિન પર રિસર્ચ થયું. હજું અમારે વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર રિસર્ચ કરવાની બાકી છે. આ રિસર્ચમાં એ તપાસ કરવામાં આવશે કે. વેક્સિનેટ લોકો ક્યાં લેવલ સુધી સંક્રમિત થાય છે.

કોવિડ-19ના વેક્સિનથી સુરક્ષા ક્યાં સુધી રહેશે?

અત્યાર સુધીમાં ફાઇઝરની વેક્સિનને વધુ અસરકારક માનવામાં આવી રહી છે.આ વેક્સિન છ મહિના સુધી અસરકારક રહેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રિસર્ચરે જણાવ્યું કે, મોર્ડના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ લોકોના બધી જ ગ્રૂપમાં એન્ટીબોડીની સંક્રિયતા ઊંચી જોવા મળી હતી. જો એન્ટીબોડી પણ સંપૂર્ણ કહાણી નથી બતાવતી. વાયરસ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ પણ સુરક્ષાનું બીજુ લેવલ છે. જેને બી અને ટી સેલ્સ કહેવાય છે. જો તેમનો ભવિષ્યમાં આ વાયરસ સાથે આ સેલ્સનો સામનો થાય છે તો લડાઇમાં પરખાયેલા સેલ્સ સંભવિત રીતે વધુ ઝડપથી કૂદી શકે છે. જો કે પૂરી રીતે સંક્રમણથી રક્ષણ મળતું નથી પરંતુ  દર્દીની ગંભીર સ્થિતિ નથી થતી. જો કે મેમોરી સેલ્સ કોરોના વાયરસની સામે કેવી ભૂમિકા અદા કરે છે તે વિશે હજું સુધી કંઇ પણ કહેવું શક્ય નથી કારણે તે તેના પર હજું સંપૂર્ણ રિસર્ચ બાકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget