શોધખોળ કરો

Coronavirus: મથૂરામાં ધામધૂમથી નહીં ઉજવવામાં આવેલ જન્માષ્ટમી, ભક્તોને મંદિરમાં નહીં મળે પ્રવેશ

મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે.

મથુરાઃ કોરોના વાયરસની અસર કહેવાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. મહામારીને કારણે જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે પહેલાની જેમ ધામધૂમથી ઉજવવામાં નહીં આવે. શ્રીકૃષ્ણના જન્મસ્થાન મથુરામાં  10 ઓગસ્ટ બપોરથી 13 ઓગસ્ટ બપોર સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે, પરંતુ તમામ મંદિરોમાં ભગવાનના જન્મ અને નન્દોત્સવ કાર્યક્રમ વિધિવત રીતે પૂરા કરવામાં આવશે. મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે, પરંતુ જન્મોત્સવનું સીધું પ્રાસરણ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે.’તેમણે કહ્યું કે, ‘અસલમાં કોરોના વાયરસના વધતા સંક્રમણથી ચિંતિત શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્મા અને વૃંદાવનના ઠા. બાંકે બિહારી મંદિરના પ્રબંધક મુનીષ શર્માએ ભલામણ કરી હતી કે જન્માષ્ટમી જેવા તહેવાલ પર આવનારા શ્રદ્ધાળુઓના ધાસારાને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે મેનેજ કરવું શક્ય નથી. માટે આ વખતે જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવે.’ ડીએમે જણાવ્યું કે, ‘અમે મથુરા-વૃંદાવન અને અન્ય મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળોના મંદિરોના મેનેજમેન્ટ, સંચાલકો સહિત સેવાયત ગોસ્વામિયોની બેઠક બોલાવીને વાતચીત કરી છે. બેઠકમાં બધાએ આ વાત પર સહમતિ દર્શાવી છે. ત્યાર બાદ આ વખતે જન્માષ્ટમીની જાહેર ઉજવણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
Embed widget