શોધખોળ કરો

Coronavirus: મથૂરામાં ધામધૂમથી નહીં ઉજવવામાં આવેલ જન્માષ્ટમી, ભક્તોને મંદિરમાં નહીં મળે પ્રવેશ

મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે.

મથુરાઃ કોરોના વાયરસની અસર કહેવાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. મહામારીને કારણે જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે પહેલાની જેમ ધામધૂમથી ઉજવવામાં નહીં આવે. શ્રીકૃષ્ણના જન્મસ્થાન મથુરામાં  10 ઓગસ્ટ બપોરથી 13 ઓગસ્ટ બપોર સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે, પરંતુ તમામ મંદિરોમાં ભગવાનના જન્મ અને નન્દોત્સવ કાર્યક્રમ વિધિવત રીતે પૂરા કરવામાં આવશે. મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે, પરંતુ જન્મોત્સવનું સીધું પ્રાસરણ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે.’તેમણે કહ્યું કે, ‘અસલમાં કોરોના વાયરસના વધતા સંક્રમણથી ચિંતિત શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્મા અને વૃંદાવનના ઠા. બાંકે બિહારી મંદિરના પ્રબંધક મુનીષ શર્માએ ભલામણ કરી હતી કે જન્માષ્ટમી જેવા તહેવાલ પર આવનારા શ્રદ્ધાળુઓના ધાસારાને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે મેનેજ કરવું શક્ય નથી. માટે આ વખતે જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવે.’ ડીએમે જણાવ્યું કે, ‘અમે મથુરા-વૃંદાવન અને અન્ય મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળોના મંદિરોના મેનેજમેન્ટ, સંચાલકો સહિત સેવાયત ગોસ્વામિયોની બેઠક બોલાવીને વાતચીત કરી છે. બેઠકમાં બધાએ આ વાત પર સહમતિ દર્શાવી છે. ત્યાર બાદ આ વખતે જન્માષ્ટમીની જાહેર ઉજવણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget