શોધખોળ કરો

પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે Air India ના પાયલટને કહ્યું- અમને તમારા પર ગર્વ છે

એર ઈન્ડિયાની પ્રશંસા કરનારા દેશોમાં હવે પાકિસ્તાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એર ઈન્ડિયાની ફ્લાઇટનું તેમના એરસ્પેસમાં સ્વાગત કર્યુ અને પ્રશંસા પણ કરી.

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે એર ઈન્ડિયાની એનક રાહત કાર્યો માટે વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. એર ઈન્ડિયાની પ્રશંસા કરનારા દેશોમાં હવે પાકિસ્તાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એર ઈન્ડિયાની ફ્લાઇટનું તેમના એરસ્પેસમાં સ્વાગત કર્યુ અને પ્રશંસા પણ કરી. 2 એપ્રિલે એર ઈનડ્યાની ફલાઇટ મુંબઈતી ફ્રેંકફર્ટ જતી હતી. જમાં યૂરોપના અનેક નાગરિકો સવાર હતા. બપોરે 2.30 કલાકે આ ફ્લાઇ રવાના થઈ અને સાંજે 5 કલાકે પાકિસ્તાન એરસ્પેસમાં દાખલ થઈ. એર ઈન્ડિયાના ઓફિસરે જણાવ્યું, અમે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી અમે ફ્રિકવેંસી બદલી. જે બાદ પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલના શબ્દોએ પાયલટને હેરાન કરી દીધા. એર ઈન્ડિયાના ઓફિસરના જણાવ્યા મુજબ, એર ટ્રાફિક કંટ્રોલરે અમને કહ્યું, અસ્સલામ વાલેકુમ. આ કરાચી એર કંટ્રોલ રૂમ છે અને એર ઈન્ડિયાની ફ્લાઇટનું સ્વાગત કરે છે. જે બાદ કરાચીના કંટ્રોલ રૂમે પૂછ્યું કે શું તમે એ વાતની પુષ્ટિ કરો છો કે આ ફ્લાઇટ રાહત કર્યા માટે ફ્રેંકફર્ટ જઈ રહી છે. જેના જવાબમાં અમે હા કરી. જે બાદ પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે પાયલટને કહ્યું અમને તમારા પર ગર્વ છે કે રાહત કાર્ય કરી રહ્યા છો અને મુશ્કેલ સમયમાં પણ ડ્યૂટી પર છે. જેના જવાબમાં કેપ્ટને ધન્યવાદ કહ્યું. અધિકારીના જણાવ્યા મુજબ, તેનાથી ફ્લાઇટની 15 મિનિટ પણ બચી. પાકિસ્તાનના ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એક વખત પરંતુ બે વખત ભારતીય વિમાનની મદદ કરી. જે બાદ ઈરાનના એર સ્પેસમાં પ્લેન દાખલ થયું ત્યારે સંપર્ક નહોતું કરી શકતું ત્યારે પણ પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલરે મદદ કરી. પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલે ઈરાનના ટ્રાફિક કંટ્રોલને સંદેશો પહોંચાડ્યો અને તે બાદ ઈરાનના એર ટ્રાફિક કંટ્રોલે પણ શોર્ટ કટ ઉપલબ્ધ કરાવ્યો. જેના કારમે એર ઈન્ડિયાની ફ્લાઇટ નિર્ધારીત સમય કરતાં 40 મિનિટ પહેલા જ ફ્રેંકફર્ટ પહોંચી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget