શોધખોળ કરો

મોદી આજે ફરી દેશભરમાં લોકડાઉન લાદવાનો લેશે નિર્ણય ? આજે સર્વપક્ષીય બેઠકમાં કોરોનાની રસી પર પણ ચર્ચા

કેન્દ્ર સરકાર સાંસદોને મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે.

દેશમાં વધતા કોરોનાના સંક્રમણની ચર્ચા માટે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાશે. સૂત્રો મુજબ બેઠકમાં કોરોનાને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીનની માહિતી આપવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય બેઠકમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય ઉપસ્થિત રહેશે. બીજેડીના પીનાકી મિશ્રા, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, એનસીપીથી શરદ પવાર, ટીઆરએસથી નાગેશ્વર રાવ, વાયએસઆર કૉંગ્રેસના મિધુન રેડ્ડી, ડીએમકેના ટીઆર બાલુ અને શિવસેનાથી વિનાયક રાઉત બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ સર્વપક્ષીય બેઠકમાં આજે પીએમ મોદી દેશના નેતાઓ સાથે કોરોના વેક્સીન કે પછી લૉકડાઉન લગાવવામાં આવે કે નહિ, તેના પર ચર્ચા કરશે. જોકે મોદી સરકાર પહેલા જ પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે દેશમાંલોકડાઉન નહી લદાય. મોદી સરકારે રાજ્યોને પણ લોકડાઉન લાદતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત કરી છે એ જોતાં લોકડાઉન લદાવાની કોઈ શક્યાત દેખાતી નથી પણ સોશિયલ મીડિયા પર આ અહેવાલો જોરશોરથી ફરી રહ્યા છે. અસલમાં દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોના વેક્સીન વિતરણની યોજનાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. રિપોર્ટ મુજબ બેઠક શુક્રવારે સવારે 10.30 વાગે થશે. કેન્દ્ર સરકાર સાંસદોને મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે. પીએમ મોદી દ્વારા મહામારીના પ્રકોપ બાદથી કોવિડ 19 સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી આ બીજી સર્વપક્ષીય બેઠક હશે. આ પહેલા લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલે પહેલી બેઠક આયોજિત કરવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget