શોધખોળ કરો

Coronavirus Second Wave: કોરોનાની બીજી લહેરમાં 776 ડૉક્ટરોએ ગુમાવ્યા જીવ, સૌથી વધુ બિહારમાં થયા મોત, જાણો અન્ય રાજ્યોના હાલ......

દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત થયા, આ પછી ઉત્તરપ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, તામિલનાડુમાં 50, આંધ્રપ્રદેશમાં 40, આસામમાં 10, ગુજરાતમાં 39 અને ઝારખંડમાં 39 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 23, ઓડિશામાં 34, રાજસ્થાનમાં 44 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થયા. 

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે દેશમાં કેર વર્તાવ્યો છે, દેશમાં પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વધુ મોતો થયા છે, અને નવા સંક્રમણના કેસો સામે આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અનુસાર, કોરોનાની બીજી લહેર દરમિયાન 776 ડૉક્ટરોએ જીવ ગુમાવી દીધો છે. આમાં સૌથી વધુ 115 ડૉક્ટરોના મોત બીજી લહેર દરમિયાન બિહારમાં થયા છે. આ પછી બીજા નંબર પર રહી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી. 

દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત થયા, આ પછી ઉત્તરપ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, તામિલનાડુમાં 50, આંધ્રપ્રદેશમાં 40, આસામમાં 10, ગુજરાતમાં 39 અને ઝારખંડમાં 39 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 23, ઓડિશામાં 34, રાજસ્થાનમાં 44 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થયા. 

સતત ઘટી રહ્યાં છે કોરોનાના નવા કેસો- 
દેશમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે 50 હજારથી વધુ કોરોનાના કેસો નોંધવામાં આવ્યા છે, સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 51,667 નવા કોરોના કેસો સામે આવ્યા અને 1329 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા બુધવારે 54069, મંગળવારે 50,848 નવા કેસો સામે આવ્યા હતા. વળી છેલ્લા 24 કલાકમાં 64,527 લોકો કોરોનાથી સાજા પણ થયા છે, એટલે કે કાલે 14,189 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા.

દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.30 ટકા છે, જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધુ છે, એક્ટિવ કેસ લગભગ 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધુ મોતો ભારતમાં થઇ છે. 

સતત 43માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસોમાં વધુ રિક્વરી થઇ છે. 24 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 79 લાખ કોરોના વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. ગત દિવસમાં 60 લાખ 63 હજાર રસી આપવામાં આવી, વળી અત્યાર સુધી 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ગત દિવસોમાં લગભગ 17 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા, જેનો પૉઝિટીવિટી રેટ 3 ટકાથી વધુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.