શોધખોળ કરો

ભારતમાં હવે નહી આવે કોરોનાની ત્રીજી લહેર, જાણો એમ્સના ડાયરેક્ટરે શું કરી મોટી જાહેરાત?

ભારતમાં હવે કદાચ કોરોનાની થર્ડ વેવ નહીં આવે, દિલ્લી એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું  કે, હવે કોરોના સામાન્ય શરદી ઉધરસની જેમ થઇ જશે, જાણો શું કહ્યું એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ

Coronavirus Third wave:ભારતમાં હવે કદાચ કોરોનાની થર્ડ વેવ નહીં આવે, દિલ્લી એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું  કે, હવે કોરોના સામાન્ય શરદી ઉધરસની જેમ થઇ જશે, જાણો શું કહ્યું એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ નબળી પડી ગઇ છે. વાયરસ સંક્રમણના કેસ સતત ઘટી રહ્યાં છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા છે અને 252 મોત નોંધાયા છે. દિલ્લી એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા મુજબ  કોરોના વાયરસ હવે મહામારી નથી રહી. જો કે તેમને સાવધાન કરતા કહ્યું કે, ભારતમાં જ્યાં સુધી દરેક વ્યક્તિને ફુલી વેક્સિનેટ નથી થઇ જતાં ત્યાં સુધી સતર્ક રહવું અનિવાર્ય છે.

નહીં આવે કોરોનાની ત્રીજી લહેર

ડોક્ટર ગુલેરિયાએ લોકોને ફેસ્ટીવલ સેલિબ્રેશનમાં ભીડથી બચવા લોકોને સલાહ આપી છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં નોંધાયેલા આંકડા 25થી 40ની વચ્ચે છે. જો લોકો સાવધાની રાખશે તો કોરોના ધીરે ધીરે ખતમ થઇ જશે, તેમણે કહ્યું કે, કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ નહી થાય. જો કે જે રીતે ઝડપથી લોકો વેક્સિનેટ થઇ રહ્યાં છે તે જોતા હવે કોવિડ મહામારીના સ્વરૂપમાં આપણી વચ્ચે નહીં રહે. તેની ફેલાવવાની શક્યતા પણ ઓછી થઇ જશે.

સાધારણ ફ્લૂ જવો થઇ જશે કોરોના વાયરસ

એમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોરોના વાયરસ હવે બહુ જલ્દી સામાન્ય ફ્લુ અને શરદીની જેમ થઇ જશે કારણ કે લોકોમાં હવે કોરોના વાયરસ સામે લડવાની ઇમ્યુનિટિ બની ગઇ છે. જો કે પહેલાથી બીમાર અને ઓછી ઇમ્યુનિટિ ઘરાવતા લોકોને હજું પણ આ બીમારીથી જીવનું જોખમ છે.

 

બૂસ્ટર ડોઝ પણ છે જરૂરી પરંતુ હાલ નહીં

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં હાલ પ્રાથમિકતા એક જ માત્ર છે કે તમામ લોકોને બંને ડોઝ મળી જાય.બાળકો પણ વેક્સિનેટ થઇ જાય ત્યારબાદ બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવાની જરૂર રહેશે. તેમણે કહ્યું કે, ખૂબ જ બીમાર અને વૃદ્ધ લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાય. એ જરૂરી નથી કે બૂસ્ટર ડોઝ એ જ વેક્સિનનો લેવો જેના પહેલા 2 ડોઝ લીધા હતા. ડિસેમ્બર સુધીમાં દરેક લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget