શોધખોળ કરો

COVID 19: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 42836 થઈ, 11762 દર્દી સ્વસ્થ થયા

અત્યાર સુધીમાં 42836 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 11762 દર્દી સ્વસ્થ થયા છે અને 1389 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ,છેલ્લા 24 કલાકમાં 2573 નવા કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 42836 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 11762 દર્દી સ્વસ્થ થયા છે અને 1389 લોકોના મોત થયા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે જણાવ્યું કે કોરોના વાયરસથી સ્વસ્થ થવાનો રિકવરી દર 28 ટકા છે.
લોકડાઉન 3માં આપવામાં આવેલી થોડી છૂટને લઈને તેમણે કહ્યું કે જો નિયમોનું પાલન નહી કરવામાં આવે તો ફરી કેસ વધી શકે છે. જે જિલ્લાઓમાં કોરોનાના કેસ નથી ત્યાં કેસની પુષ્ટી થશે તો તમામ છૂટ પરત લેવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, કોવિડ-19ના કેસ વધવાની ઝડપ ધીમી થઈ છે, જો આપણે સાથે મળીને કામ કરશું તેમાં ખૂબ વધારો નહીથાય, પરંતુ આપણે અસફળ થયા તો કેસ વધી શકે છે. આંધ્રપ્રદેશમાં 1650, અંદમાન નિકોબારમાં 33, અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 43, બિહારમાં 517, ચંડીગઢમાં 94, છત્તીસગઢમાં 57, દિલ્હીમાં 4549,ગોવામાં 7, ગુજરાતમાં 5428,હરિયાણામાં 442, હિમાચલ પ્રદેશમાં 40, જમ્મુ કાશ્મીરમાં 701 પોઝિટિવ કેસ છે. ઝારખંડમાં 115,કર્ણાટકમાં 642, કેરલમાં 500, લદાખમાં 41, મધ્યપ્રદેશમાં 2942, મહારાષ્ટ્રમાં 12974, મણિપુરમાં 2, મેઘાલયમાં 12, મિઝોરમમાં એક, ઓરિસ્સામાં 163 દર્દીઓ કોરોના પોઝિટિવ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
World News: પીએમ મોદીને મળતા પહેલા કોના પર ગુસ્સે થયા ટ્રમ્પ, કહ્યું- 'મિત્રો અમેરિકા માટે દુશ્મનો કરતા પણ ખરાબ છે'
World News: પીએમ મોદીને મળતા પહેલા કોના પર ગુસ્સે થયા ટ્રમ્પ, કહ્યું- 'મિત્રો અમેરિકા માટે દુશ્મનો કરતા પણ ખરાબ છે'
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
World News: પીએમ મોદીને મળતા પહેલા કોના પર ગુસ્સે થયા ટ્રમ્પ, કહ્યું- 'મિત્રો અમેરિકા માટે દુશ્મનો કરતા પણ ખરાબ છે'
World News: પીએમ મોદીને મળતા પહેલા કોના પર ગુસ્સે થયા ટ્રમ્પ, કહ્યું- 'મિત્રો અમેરિકા માટે દુશ્મનો કરતા પણ ખરાબ છે'
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.