શોધખોળ કરો

CM Uddhav Thackeray speech highlights: CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા-  કોરોના વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે, લોકડાઉનને લઈ કહી આ મોટી વાત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ લઈ રહ્નયો છે.  મુખ્યમંત્રીએ પોતાના શરુઆતના નિવેદનમાં કહ્યું લોકડાઉન લાગુ થશે કે નહી હું હાલ તેનો જવાબ નથી આપી રહ્યો. પરંતુ તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ જો આવી જ રહેશે તો લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરાશે.

મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ લઈ રહ્નયો છે.  મુખ્યમંત્રીએ પોતાના શરુઆતના નિવેદનમાં કહ્યું લોકડાઉન લાગુ થશે કે નહી હું હાલ તેનો જવાબ નથી આપી રહ્યો. પરંતુ તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ જો આવી જ રહેશે તો લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે પૂર્ણ લોકડાઉનના સંકેત આપી રહ્યો છું. લોકડાઉન નથી લગાવી રહ્યો. બે દિવસમાં ચર્ચા કરી નિર્ણય લઈશ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'થોડા દિવસો માટે કડક નિયમો લાગુ કરવા પડશે જેની જાણકારી આગામી દિવસોમાં દેવામાં આવશે. સ્થિતિ જો હાથમાંથી બહાર જતી રહી તો વિચાર કરવો પડશે. નોકરી મળી જશે, જીવ જશો તો પાછો નહી આવે. લોકડાઉનના અન્ય વિકલ્પ પણ શોધવા પડશે. કેસ આ રીતે વધતા રહેશો તો થોડા દિવસોમાં હોસ્પિટલ ભરાઈ જશે. તમામ રાજકીય લોકોને નિવેદન છે કે રાજકારણ ન કરે.'

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને કહ્યું ગભરાવવાની જરૂર નથી. એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકડાઉન લાગી શકે છે. આ સંભાવનાને હાલ નકારી ન શકાય. તેમણે કહ્યું કે માર્ચ પહેલાથી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. 


ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો. માસ્ક ન લગાવવામાં કોઇ બહાદુરી નથી. ખોટી ભીડ ન કરો. અનેક પાર્ટીઓ લોકડાઉનના નામે રાજકારણ કરી રહી છે. લોકોની મદદ કરવા બધી પાર્ટીઓ રસ્તા પર ઉતરે. જ્યાં ભીડ હશે ત્યાં કાર્યવાહી કરવી જ પડશે. આવતા કેટલાક દિવસોમાં સખત કાર્યવાહી કરવાની ફરજ પડશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે મને કોઈએ વિલન બનાવવાની કોશિશ કરી તો મને ચિંતા નથી, પરંતુ મને જે જવાબદારી આપવામાં આવી છે, તેનુ નિર્વહન કરીશ. તેમણે કહ્યું મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે, જ્યાં ઝડપથી હોસ્પિટલ બનાવવામાં આવી. મુંબઈમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં 300-400 કેસ આવતા. આજે 8000 થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કેટલાક સપ્તાહથી કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 43 હજાર 183 લોકો સંક્રમિત થયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget