શોધખોળ કરો

ઉત્તરાખંડ સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી, સ્કૂલ-કૉલેજ, થિયેટર્સ 31 માર્ચ સુધી બંધ

ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં દહેશત ફેલાનાર કોરોના વાયરસને ઉત્તરાખંડ સરકારે મહામારી જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે જણાવ્યું કે, સ્કૂલ અને આંગણવાડી કેન્દ્ર સહિત રાજ્યના તમામ કૉલેજ, સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ 31 માર્ચ સુધી બંધ રહેશે. પરંતુ મેડિકલ કૉલેજ ખુલ્લી રાખવામાં આવશે. ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે હલ્દાની સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે. આ જિલ્લામાંથી શનિવાર સુધી 20 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યમાં આઈસોલેશન વોર્ડ માટે 50 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. સાથે શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે, જરૂર પડે તો ખાનગી ભવનોનો પણ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરી શકાશે. બસોમાં સેનિટેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યભરમાં કોરોનાથી બચવા માટે સાવચેતી, સતર્કતા તથા જાગૃતતા પર જોર આપવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડના મંત્રીએ કહ્યું કે મૉલ બંધ રાખવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. કોઈ પણ પ્રકારના કાર્યક્રમ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં લેતા નર્સિંગ સ્ટાફના ખાલી પદ માટે ભરતી કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉથીજ મોટા મોટા કાર્યક્રમ રદ કરી દીધાં છે. શાલાઓમાં 31 માર્ચ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે અને સચિવાલય સહિત સરકારી કાર્યાલયોમાં બાયોમેટ્રિક હાજરી પર પણ રોક લગાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget