શોધખોળ કરો

ઉત્તરાખંડ સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી, સ્કૂલ-કૉલેજ, થિયેટર્સ 31 માર્ચ સુધી બંધ

ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં દહેશત ફેલાનાર કોરોના વાયરસને ઉત્તરાખંડ સરકારે મહામારી જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે જણાવ્યું કે, સ્કૂલ અને આંગણવાડી કેન્દ્ર સહિત રાજ્યના તમામ કૉલેજ, સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ 31 માર્ચ સુધી બંધ રહેશે. પરંતુ મેડિકલ કૉલેજ ખુલ્લી રાખવામાં આવશે. ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે હલ્દાની સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે. આ જિલ્લામાંથી શનિવાર સુધી 20 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યમાં આઈસોલેશન વોર્ડ માટે 50 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. સાથે શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે, જરૂર પડે તો ખાનગી ભવનોનો પણ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરી શકાશે. બસોમાં સેનિટેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યભરમાં કોરોનાથી બચવા માટે સાવચેતી, સતર્કતા તથા જાગૃતતા પર જોર આપવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડના મંત્રીએ કહ્યું કે મૉલ બંધ રાખવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. કોઈ પણ પ્રકારના કાર્યક્રમ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં લેતા નર્સિંગ સ્ટાફના ખાલી પદ માટે ભરતી કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉથીજ મોટા મોટા કાર્યક્રમ રદ કરી દીધાં છે. શાલાઓમાં 31 માર્ચ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે અને સચિવાલય સહિત સરકારી કાર્યાલયોમાં બાયોમેટ્રિક હાજરી પર પણ રોક લગાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો
સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો
જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ
જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ
Embed widget