શોધખોળ કરો

Coronavirus:  યોગી આદિત્યનાથનો મંત્રીઓને આદેશ, ખુદને આઇસોલેશનમાં રાખો;  જનતા દરબારમાં ન જાવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના કેટલાક મંત્રીઓ પણ સંક્રમિત હોવાની આશંકાને લઈ જરૂરી દિશા નિર્દેશો જાહેર કર્યા છે.

લખનઉઃ ભારતમાં પણ ધીમે ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આંકડો 280ને પાર કરી ગયો છે. ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાથી સંક્રમતિ લોકોની સંખ્યા 25 પર પહોંચી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના કેટલાક મંત્રીઓ પણ સંક્રમિત હોવાની આશંકાને લઈ જરૂરી દિશા નિર્દેશો જાહેર કર્યા છે. સીએમ યોગીએ મંત્રીઓ માટે આદેશ જાહેર કરતા કહ્યું, જો જરૂરી હોય તો જ બહાર નીકળજો. જનતા દરબારમાં પણ ન આવતાં અને સંક્રમણની આશંકાથી ખુદને આઇસોલેશનમાં રાખો. તેમણે કહ્યું, કોરોનાથી સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. સમગ્ર દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પણ પૂરી રીતે સજાગ છે. કોઈપણ સ્થિતિમાં સંક્રમણ રોકવા માટે આગળ આવવું પડશે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત બોલિવૂડ સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ થયા હતા. તેમણે અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને જોતાં રાજ્ય સરકારે કેટલાક ફેંસલા લીધા છે. જે અંતર્ગત 31 માર્ચ સુધી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં બિન જરૂરી ઓપીડી અને તપાસને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત લખનઉ, નોએડા અને કાનપુરને સેનિટાઇઝ કરવાનો ફેંસલો લીધો હતો. આ ઉપરાંત યોગી સરકારે રાજ્યભરમાં તમામ શોપિંગ મોલ્સને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
Embed widget