શોધખોળ કરો

કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી

Coronavirus Infect Brain: કોવિડ 19નો કહેર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વર્તાયો હતો. કોરોના જેવી ઘાતક બીમારીને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

Coronavirus Infect Brain: કોવિડ 19નો ડંખ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વે અનુભવ્યો છે. કોરોનાને કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકોનો જીવ ગયો છે. આવી મહામારી કદાચ પહેલાં કોઈએ જોઈ નહીં હોય. હાલમાં કોવિડનું જોખમ ટળી ગયું છે પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવિડ 19નો ખતરનાક વાયરસ મગજમાં ચેપ પેદા કરી શકે છે. SARS CoV 2 વાયરસ જે COVID 19 મહામારી માટે જવાબદાર છે તે વ્યક્તિના મગજને સંક્રમિત કરી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોએ જણાવ્યું કે વાયરસના સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશનને કારણે તે મગજની નસોમાં ફેલાઈને ચેપ પેદા કરી શકે છે.

નેચર માઇક્રોબાયોલોજી જર્નલમાં સામે આવેલા અભ્યાસમાં સ્પાઇક પ્રોટીનના એક ખાસ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેને ફ્યુરિન ક્લીવેજ સાઇટ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે નસોની સપાટી પરના ACE2 રિસેપ્ટર સાથે જોડાઈને વાયરસને મગજમાં પ્રવેશ કરવાની તક આપે છે. જો કે આ સાઇટને દૂર કરવામાં આવે તો વાયરસને અન્ય માર્ગો શોધવા પડે છે. તે પાછલા રસ્તેથી કોશિકાઓ સુધી પહોંચે છે જે મગજમાં વધુ ઝડપથી ચેપ ફેલાવી શકે છે. કેટલાક કોવિડ દર્દીઓમાં ઘણી વખત ચક્કર આવવા, ભૂલવાની સમસ્યાઓ સહિતના આ પ્રકારના ન્યુરોલોજિકલ લક્ષણો જોવા મળે છે.

સંશોધકોએ ઉંદરો પર સંશોધન કર્યા બાદ આ સમસ્યાનો ખુલાસો કર્યો છે. સંશોધનમાં આ ઉંદરોને SARS CoV 2થી સંક્રમિત કર્યા બાદ વૈજ્ઞાનિકોએ ફેફસાં અને મગજ બંને પેશીઓમાંથી વાયરલ જીનોમનું વિશ્લેષણ કર્યું. આમાં સ્પષ્ટ થયું કે ફ્યુરિન ક્લીવેજ સાઇટ મ્યુટેશનવાળો વાયરસ મગજની નસોને અસર કરે છે.

આ સંશોધન લોકોના સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને કરવામાં આવ્યું હતું. જોકે આ સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું હતું અને તે માનવ માટે પણ સાચું છે તે સાબિત કરવા માટે વધુ સંશોધન જરૂરી છે. વૈજ્ઞાનિકો હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મ્યુટેશન પછી કોરોના વાયરસના મગજમાં પ્રવેશ કરવાની સંભાવના કેમ વધી જાય છે.

આ પણ વાંચોઃ

રોટલી કે ભાત શું ખાવાથી વજન વધારે વધે છે? વજન ઘટાડવા દરમિયાન શું ખાવું વધુ સારું રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચારValsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
Embed widget