શોધખોળ કરો

Corona Virus : દેશમાં કોરોના રોકેટ ગતિએ, ભારતને લઈ WHOની ચેતવણી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં 40 ટકાનો ઉછાળો

Corina Virus Cases in India : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેને મોદી સરકારની ચિંતા વધારી છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3000થી વધુ થઈ ગઈ છે, જે માત્ર 9 દિવસમાં બમણી થઈ ગઈ છે. જ્યારે કોવિડના દૈનિક કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી દેશના ઘણા રાજ્યોએ કેસોને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના પર કામ કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ પણ ભારતને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

WHOનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો સુધી આ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ટેસ્ટમાં કોવિડ-પોઝિટિવ આવતા તમામ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ નવા પ્રકારને ઓળખી શકાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીએમ કેજરીવાલે પણ કહ્યું હતું કે, હાલ માસ્કને લઈને કેન્દ્ર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા મળી નથી. કોઈપણ માર્ગદર્શિકા પ્રાપ્ત થતાં જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે વધાર્યુ ટેંશન

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોલાપુરમાં માર્ચમાં 20.05 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાંગલીમાં 17.47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સૌથી વધુ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે રાજ્ય સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ એકઠા થવાનું ટાળવાની અપીલ કરી છે. કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ

કોરોનાના કેસમાં વધારો થયા બાદ કેરળમાં સરકારે પણ પોતાના ગિયર કડક કરી દીધા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તેમણે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ કોવિડ-19 કેસની જાણ આરોગ્ય વિભાગને કરે. તેમણે કહ્યું હતું કે, ગંભીર રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ. જો કોઈને કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેમણે તરત જ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget