શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં ભારતની સ્થિતિ દયનિય... જાણો દુનિયાના કયાં કયાં દેશોએ મદદ માટે આપ્યો ભરોસો

દેશ હાલ કોરોનાની બીજી લહેરની સામે જંગ લડી રહ્યો છે. બીજી લહેરમાં દેશની સ્થિતિ દયનિય બની ગઇ છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો ઓક્સિજનની કમીના કારણે શ્વાસ તૂટી રહ્યાં છે તો બીજી તરફ ઇંજેકશન દવાનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.

દેશ હાલ કોરોનાની બીજી લહેરની સામે જંગ લડી રહ્યો છે.  બીજી લહેરમાં દેશની સ્થિતિ દયનિય બની ગઇ છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો ઓક્સિજનની કમીના કારણે શ્વાસ તૂટી રહ્યાં છે તો બીજી તરફ ઇંજેકશન દવાનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.

કોરોનાની બીજી લહેરમાં ડેથ રેટ એટલો વધી રહ્યો છે કે, સ્માશાનામાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ છે. 108 એમ્બ્યલન્સમાં પણ કલાકોના વેઇટિંગ આ સ્થિતમાં દુનિયાના કેટલાક દેશોએ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે.

આ વિકટની ઘડી આખરે અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડેને કોવિશીલ્ડ વેક્સિનનો કાચા માલ સહિત, વેન્ટીલેટર, પીપીઇ કિટ ઓક્સિજન સહિત  દવાનો જથ્થો મોકલવા તૈયારી દર્શાવી છે.જો બાઇડને PM  મોદી સાથે ટેલિફોનિંક વાતચીત કર્યાં બાદ ટવિટ કર્યું કે, ભારતના જન સ્વાસ્થ્ય સંકટની વિકટ ઘડીએ અમેરિકા તેમની પડખે ઉભું છે’ પીએમ મોદીની બાઇડેન સાથે  ફોન પર  45 મિનિટ વાતચીત ચાલી હતી.

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી  મૈટ્ટ હેનકોકે ટ્વિટ કરીને કહ્યું કે ‘ભારતમાંથી હૃદયદ્વાવક તસવીર સામે આવી રહી છે. મારી સંવેદના ભારતીય લોકો સાથે છે. આ વાયરસ સામેની જંગમાં અમે તમારી સાથે છીએ'

કોરોનના સંકટ વચ્ચે ચીને પણ ભારતને વિકટ સમયમાં મદદ કરવાનો ભરોસ આપ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત સન વેઇડોંગે પણ ભારતનો સાથ આપવાની વાત કરી છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘કોરોના સામેની ભારતની લડાઇમાં ચીન ભારતનું મજબૂતી સમર્થન કરે છે. અમે ભારતમાં જરૂરી મેડિકલ સામગ્રી પહોંચાડવા માટે ચીની કંપીનીઓને પ્રોત્સાહિત કરીશું’

ભારતમાં કોરોના સંકટને જોતા સઉદી અરબ, જર્મનીએ પણ ભારતને મદદ કરવા માટેની તૈયારી બતાવી છે. બ્રિટન સરકાર સહિત ત્યાં વસતા ભારતીયો પણ ભારતને મદદ કરવા માટે  ફંડ એકઠું કરીને ભારતને બનતી મદદ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉપરાંત રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને સંકટની ઘડીમાં મદદ કરવાનો ભરસો આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ambalal patel: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલે કરી દિધી આ આગાહી, જાણો
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલે કરી દિધી આ આગાહી, જાણો
Gujarat Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી 
Gujarat Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી 
શું ફરી મોટું આંદોલન કરશે અરવિંદ કેજરીવાલ,જંતર-મંતર પરથી BJPને આપી ચીમકી, જો...
શું ફરી મોટું આંદોલન કરશે અરવિંદ કેજરીવાલ,જંતર-મંતર પરથી BJPને આપી ચીમકી, જો...
Gujarat Rain: રાજ્યના 21 જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: રાજ્યના 21 જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Chardhamyatra News: ભારે વરસાદ અને રેડ એલર્ટને પગલે ચારધામ યાત્રાને 24 કલાક માટે રોકવામાં આવી
Uttarkashi Cloud Brust: ઉત્તરકાશીમાં વાદળ ફાટતા તબાહી, 8થી વધુ મજૂરો લાપતા
Gujarat Rain News: રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકાઓમાં તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
USA:Donald trump : ટ્રમ્પની ભારતને ફરી ધમકી, ‘વેપાર અવરોધો નહીં હટાવ્યા તો..’
Rain Forecast : હજું ગુજરાત માટે પાંચ દિવસ ભારે, આ વિસ્તારોને ઘમરોળશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલે કરી દિધી આ આગાહી, જાણો
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલે કરી દિધી આ આગાહી, જાણો
Gujarat Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી 
Gujarat Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી 
શું ફરી મોટું આંદોલન કરશે અરવિંદ કેજરીવાલ,જંતર-મંતર પરથી BJPને આપી ચીમકી, જો...
શું ફરી મોટું આંદોલન કરશે અરવિંદ કેજરીવાલ,જંતર-મંતર પરથી BJPને આપી ચીમકી, જો...
Gujarat Rain: રાજ્યના 21 જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: રાજ્યના 21 જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.