શોધખોળ કરો

શું કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમણનું જોખમ સંપૂર્ણ ટળી જાય છે? જાણો રસી પર રિસર્ચ કરનારનો મત શું છે?

COVID-19 Vaccine Second Dose:હાલ દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે આ વેક્સિનને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. શું વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમણ બિલકુલ નથી લાગતું? જાણીએ આ મુદ્દે નિષ્ણાતોનો શું મત છે.

શું કોરોના વેક્સિન (Corona Vacine)ના બંને ડોઝ લીધા બાદ કોરોના સંક્રમણનો ખતરો ટળી જાય છે? શંસોધન કરતા નિષ્ણાતના મત મુજબ વેક્સિન ( Vaccine)ના બંને ડોઝ લીધા બાદ કોરોનાનું સંપૂર્ણ જોખમ ઘટી જતું નથી પરંતુ હા, સંક્રમિત થવાની શક્યતાઓ ઓછી જરૂર થઇ જાય છે. જો કે શક્યયા ઝીરો નથી થઇ જતી.

23 માર્ચે  ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં ઓનલાઇન પ્રકાશિત ચિઠ્ઠીના મુજબ રિસર્ચ કરનાર એક ગ્રૂપે કહ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ વેક્સિન લગાવેલા લોકોમાં બહુ જ ઓછું જોવા મળ્યું છે. આ કારણે જ વેકિસનનેશન બાદ પણ માસ્ક અને સામાજિક અંતર જાળવવું જરૂરી છે.

કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શું મળી જાય છે સંપૂણ સુરક્ષા?

કોલિફોર્નિયા યૂનિવર્સિટીના શંસોધકોએ 36,659 સ્વાસ્થ્યકર્મીમાં કોવિડ-19ના સંક્રમણ દરનું મુલ્યાંકન કર્યું. તેમણે મોર્ડના અને ફાઇઝરબાયોએનટેકની વેક્સનનો પહેલો ડોઝ 16 ડિસેમ્બર, 2020થી 9 ફેબ્રુઆરી 2021ની વચ્ચે લગાવવામાં આવ્યો. આ સંપૂર્ણ અવધિમાં 28,184 (77%) સ્વાસ્થ્યકર્મીઓએ વેકિસનનો બીજો ડોઝ લીધો. સંજોગાવસાત આ સમયે સૈન ડીઅગો અને લોસ એજલ્સમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં હતા.




સૈન ડિઅગો અને લોસ એન્જલસના કેમ્પસમાં ચાલી રહેલા  વેક્સિનેશનના એક દિવસ કે થોડા દિવસ બાદ વેક્સિન લીધેલા 36,659 સ્વાસ્થ્યકર્મીમાંથી 376 સ્વાસ્થ્ય કર્મી એટલે કે (1.0%)  લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.તેમાંથી 71 ટકા લોકો પહેલા ડોઝ લીધાના 2  સપ્તાહમાં સંક્રિત થયા હતા.  કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા 28,184 સ્વાસ્થ્યકર્મીમાંથી માત્ર 37 એટલે કે (0,1%) લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 37 પોઝિટિવ કોરોના સંક્રમિતો વેકિસન લીધાના સાત દિવસ બાદ સંક્રમિત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Embed widget