શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઈ રહ્યા છે પોઝિટિવ ? જાણો વિગતે

કોરોના રસી લીધા બાદ લોકોની અંદરથી કોરોનાને લઈ ડર ખતમ થઈ ગયો છે. લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર(Coronavirus Second Wave)  ફરી વળી છે. આ દરમિયાન કોરોના રસીકરણ (Corona Vaccination) પણ ઝડપથી થઈ રહ્યું છે. કોરોના રસી લીધેલા હોય તેવા વ્યક્તિઓમાં પણ ચેપ લાગ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈ લોકોની ચિંતા વધી ગઈ છે.

કોરોના રસી લીધા બાદ સંક્રમિત (Corona Positive) થતાં હોવાના અહેવાલ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ છે કે રસીકરણ બાદ પણ સાવધાની રાખવાની જરૂર છે. રસીને શરીરમાં કામ કરવા માટે થોડો સમય લાગે છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિએ રસી લીધી હોય અને તે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી છે. રસીકરણ બાદ કોરોના પોઝિટિવ થવાના આ કારણો છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવું: કોરોના રસી લીધા બાદ લોકોની અંદરથી કોરોનાને લઈ ડર ખતમ થઈ ગયો છે. લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.

રસીકરણ નિયમોનું નથી થઈ રહ્યું પાલનઃ જે સમયે રસીકરણ થાય છે તે સમયે હાજર ડોક્ટર લોકોને રસીકરણના નિયમ બતાવે છે. ડોક્ટરોની ટીમ રસીકરણ પહેલા અને પછી શું સાવધાની રાખવી તે જણાવે છે. જોકે એવું જોવા મળ્યું છે કે રસીકરણ બાદ લોકો નિયમોનું પાલન નથી કરતાં. જેને લઈ રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

રસીના બંને ડોઝ સમય પર ન લેવાઃ વેક્સીન બાદ પણ વ્યક્તિનું પોઝિટિવ આવવાનું કારણ એક ડોઝ સમય પર ન મળવાનું છે. કોરોનો પહેલો ડોઝ લીધા બાદ જ્યારે બીજા ડોઝ સમયસર ન લેવામાં આવે તો પણ સંક્રમિત થવાય છે.

કોરોના રસી લીધા બાદ કેટલાક લોકો કોરોના પોઝિટિવ થવાને રી ઈન્ફેક્શન માને છે, પરંતુ તે સત્ય નથી. ડોક્ટરોનું કહેવું છેક જો રસીકરણ બાદ પણ કોરોના સંક્રમિત થાવ તો ડરવાની જરૂર નથી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 794 લોકોના મોત થયા છે. જોકે 77,567 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 32 લાખ 05 હજાર 926

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 90હજાર 859

કુલ એક્ટિવ કેસ - 10 લાખ 46 હજાર 631

કુલ મોત - એક લાખ 68 હજાર 436

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget