શોધખોળ કરો

કોરોનાના દર્દીને શા માટે નથી અપાતી વેક્સિન, ઉતાવળથી થઇ શકે છે આ નુકસાન

કોરોનાના દર્દીને વેક્સિન ક્યારે લગાવી જોઇએ, આ મુદ્દે કેટલીક સ્ટડી થઇ ચૂકી છે. ભારત વેક્સિનેશન માટે બનાવેલી રાષ્ટ્રીય ટેકનિકલ સલાહ સમૂહકાર( NATAGI)એ પણ વેક્સિને લગાવના સમયને લઇને સૂચનો કર્યાં છે. NATAGI જણાવ્યું છે કે, કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર વધારવું જોઇએ તેમજ કોવિડથી રિકવર થયેલા દર્દીને 6 માસ બાદ વેક્સિન આપવીી જોઇએ. જો કે કોવેક્સિન મામલે આવો કોઇ બદલાવ નથી કરવામાં આવ્યાં.

corona virus:કોરોનાના દર્દીને વેક્સિન ક્યારે લગાવી જોઇએ, આ મુદ્દે કેટલીક સ્ટડી થઇ ચૂકી છે.  ભારત વેક્સિનેશન માટે બનાવેલી  રાષ્ટ્રીય ટેકનિકલ સલાહ સમૂહકાર( NATAGI)એ પણ વેક્સિને લગાવના સમયને લઇને સૂચનો કર્યાં છે. NATAGI જણાવ્યું છે કે, કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર વધારવું જોઇએ તેમજ કોવિડથી રિકવર થયેલા દર્દીને 6 માસ બાદ વેક્સિન આપવીી જોઇએ. જો કે કોવેક્સિન મામલે આવો કોઇ બદલાવ નથી કરવામાં આવ્યાં. 


ડ્ર્ગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલા (DDCI)એ સૌથી પહેલા પહેલો ડોઝ કોવિશીલ્ડની બંને ડોઝ વચ્ચે 4-6 સપ્તાહનું અંતર અને જ્યારે કોવેક્સિનની પહેલી ડોઝ માટે અને બીજી ડોઝ વચ્ચે 28 દિવસના અંતરની ઇજાજત આપી હતી. એ્પ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારને સલાહ આપી કે,. કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રાખવામાં આવે.

એક પણ વેક્સિન ન લીધી હોય અને કોરોનાનું સંક્રમણ લાગી ગયું તો અમેરિકાની CDC મુજબ  આવી વ્યક્તિએ સાજા થયા બાદ 90 દિવસ બાદ વેક્સિન લેવી જોઇએ.  તો વાયરોલોજિસ્ટ ગગનદિપ કાંગનું કહેવું છે કે, કોરોના બાદ સાજા થયેલી વ્યક્તિમાં એન્ટી બોડી 6 મહિના સુધી સુરક્ષા આપે છે. આ સ્થિતિમાં કોવિડના સાજા થયેલા દર્દી 6 મહિના બાદ વેક્સિન લઇ શકે છે. 

WHOનું કહેવું છે કે, નેચરલ ઇન્ફેકશન બાદ વેક્સિનને 6 મહિના સુધી ટાળવું જોઇએ. કારણ કે નેચરલ ઇન્ફેકશન બાદ બનેલી નેચરલ બોડી 6 મહિના સુધી રહે છે. તેમજ જો પહેલી ડોઝ બાદ સંક્રમિત થયા હોય તેને બીજો ડોઝ 8 વીક બાદ લેવો જોઇએ. 

સંક્રમણ બાદ બોડીમાં એન્ટીબોડી બનવા લાગે છે.જે વેક્સિનના અસર બરાબર જ હોય છે.જો આપ કોરોનાથી સંક્રમિત થયા હો તો આપનું શરીર તેની સામે એન્ટીબોડી ક્રિએટ કરે છે. આ સ્થિતિમાં જ્યારે આપ વેક્સિનન લો છો તો ઇમ્યૂન રિસોન્સને પ્રભાવી રીતે સક્રિય નથી કરી શકતી. હેલ્થ એકસ્પર્ટ બીજી  ડોઝ લગાવતા પહેલા 8 સપ્તાહની રાહ જોઇ જોઇએ. બંને ડોઝ વચ્ચે સંક્રમિત થતાં મોટાભાગે હળવા તો કેટલાક કેસમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. તે ેતના પર નિર્ભર કરે છે કે આપને કોરોના ક્યારે થયો હતો. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget