શોધખોળ કરો

કોરોનાના દર્દીને શા માટે નથી અપાતી વેક્સિન, ઉતાવળથી થઇ શકે છે આ નુકસાન

કોરોનાના દર્દીને વેક્સિન ક્યારે લગાવી જોઇએ, આ મુદ્દે કેટલીક સ્ટડી થઇ ચૂકી છે. ભારત વેક્સિનેશન માટે બનાવેલી રાષ્ટ્રીય ટેકનિકલ સલાહ સમૂહકાર( NATAGI)એ પણ વેક્સિને લગાવના સમયને લઇને સૂચનો કર્યાં છે. NATAGI જણાવ્યું છે કે, કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર વધારવું જોઇએ તેમજ કોવિડથી રિકવર થયેલા દર્દીને 6 માસ બાદ વેક્સિન આપવીી જોઇએ. જો કે કોવેક્સિન મામલે આવો કોઇ બદલાવ નથી કરવામાં આવ્યાં.

corona virus:કોરોનાના દર્દીને વેક્સિન ક્યારે લગાવી જોઇએ, આ મુદ્દે કેટલીક સ્ટડી થઇ ચૂકી છે.  ભારત વેક્સિનેશન માટે બનાવેલી  રાષ્ટ્રીય ટેકનિકલ સલાહ સમૂહકાર( NATAGI)એ પણ વેક્સિને લગાવના સમયને લઇને સૂચનો કર્યાં છે. NATAGI જણાવ્યું છે કે, કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર વધારવું જોઇએ તેમજ કોવિડથી રિકવર થયેલા દર્દીને 6 માસ બાદ વેક્સિન આપવીી જોઇએ. જો કે કોવેક્સિન મામલે આવો કોઇ બદલાવ નથી કરવામાં આવ્યાં. 


ડ્ર્ગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલા (DDCI)એ સૌથી પહેલા પહેલો ડોઝ કોવિશીલ્ડની બંને ડોઝ વચ્ચે 4-6 સપ્તાહનું અંતર અને જ્યારે કોવેક્સિનની પહેલી ડોઝ માટે અને બીજી ડોઝ વચ્ચે 28 દિવસના અંતરની ઇજાજત આપી હતી. એ્પ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારને સલાહ આપી કે,. કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રાખવામાં આવે.

એક પણ વેક્સિન ન લીધી હોય અને કોરોનાનું સંક્રમણ લાગી ગયું તો અમેરિકાની CDC મુજબ  આવી વ્યક્તિએ સાજા થયા બાદ 90 દિવસ બાદ વેક્સિન લેવી જોઇએ.  તો વાયરોલોજિસ્ટ ગગનદિપ કાંગનું કહેવું છે કે, કોરોના બાદ સાજા થયેલી વ્યક્તિમાં એન્ટી બોડી 6 મહિના સુધી સુરક્ષા આપે છે. આ સ્થિતિમાં કોવિડના સાજા થયેલા દર્દી 6 મહિના બાદ વેક્સિન લઇ શકે છે. 

WHOનું કહેવું છે કે, નેચરલ ઇન્ફેકશન બાદ વેક્સિનને 6 મહિના સુધી ટાળવું જોઇએ. કારણ કે નેચરલ ઇન્ફેકશન બાદ બનેલી નેચરલ બોડી 6 મહિના સુધી રહે છે. તેમજ જો પહેલી ડોઝ બાદ સંક્રમિત થયા હોય તેને બીજો ડોઝ 8 વીક બાદ લેવો જોઇએ. 

સંક્રમણ બાદ બોડીમાં એન્ટીબોડી બનવા લાગે છે.જે વેક્સિનના અસર બરાબર જ હોય છે.જો આપ કોરોનાથી સંક્રમિત થયા હો તો આપનું શરીર તેની સામે એન્ટીબોડી ક્રિએટ કરે છે. આ સ્થિતિમાં જ્યારે આપ વેક્સિનન લો છો તો ઇમ્યૂન રિસોન્સને પ્રભાવી રીતે સક્રિય નથી કરી શકતી. હેલ્થ એકસ્પર્ટ બીજી  ડોઝ લગાવતા પહેલા 8 સપ્તાહની રાહ જોઇ જોઇએ. બંને ડોઝ વચ્ચે સંક્રમિત થતાં મોટાભાગે હળવા તો કેટલાક કેસમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. તે ેતના પર નિર્ભર કરે છે કે આપને કોરોના ક્યારે થયો હતો. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget