શોધખોળ કરો

‘દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પીક સમયે આવશે દરરોજના લગભગ ચાર લાખ કેસ’

કોરોનાની ત્રીજી લહેર લઈને IIT નાં પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરમાં કરેલા રિસર્ચનાં પરિણામ જાહેર કર્યાં છે

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોનનાં કેસોનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે આજ રોજ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કુલ 8,961 કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ IITના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરના અભ્યાસનાં પરિણામ જાહેર કર્યાં છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 23 જાન્યુઆરી સુધીમાં દેશમાં પીક આવી શકે છે અને રોજનાં લગભગ ચાર લાખ કેસો આવી શકે છે. જો કે સંક્રમણનો માર્ગ હવે પહેલાં કરતાં ઘણો બદલાઇ ગયો છે. આ જ કારણથી પીકના સમયે પ્રત્યેક દિવસે 4 લાખ કેસ આવે તેવી શક્યતા નથી.

કોરોનાની ત્રીજી લહેર લઈને IIT નાં પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરમાં કરેલા રિસર્ચનાં પરિણામ જાહેર કર્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજી લહેર દરમિયાન રોજનાં 4 લાખથી વધુ કેસ આવવાની શક્યતા નથી. ગુજરાતમાં આજે કોરોનાનાં પીકનો છેલ્લો દિવસ છે. સ્ટડીમાં તેમનાં તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પીક આવી ગઈ છે. સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં 23 જાન્યુઆરીએ પીક આવી શકે છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 જાન્યુઆરી સુધીના આંકડાઓ પરથી એ સંકેત મળે છે કે 23 જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક આવી શકે છે અને લગભગ 7.2 લાખ કેસ રોજ મળી શકે છે.

 

Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા

ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી

બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....

માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget