શોધખોળ કરો

કોરોનાની મહામારીમાં જિંકની ટેબલેટના સેવન પાછળ શું છે કારણ, કઇ રીતે સંક્રમણ સામે આપે છે રક્ષણ, જાણો

કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ

coronavirus:કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ

કોરોનાની મહામારીમાં આપણે ઇમ્યુનિટી સિસ્ટિમને લઇને વધુ સજાગ થયા છે,. હાલ લોકો મલ્ટી વિટામિનથી માંડીને સી અને જિંકની ટેબલેટ રેગ્યુલર લેવા લાગ્યાં છે. તો શું વિટામીન સી લેવાથી કોરોના નથી થતો શું છે મહામારીમાં વિટામીન સી અને જિંકની ભૂમિકા જાણો તે વાયરસ સામે લડવામાં કઇ રીતે કરે છે કામ જાણીએ

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. લાખોની સંખ્યામાં કોવિડના કારણે લોકોએ જીવ ગુમાવ્યાં તો આ સ્થિતિમાં લોકો કોવિડથી બચવાાના જુદા જુદા ઉપાય કરી રહ્યાં છે. કોવિડ-19ની ઘાતક અસરથી બચવા માટે વિટામીન સી અને જિંક લેવું જરૂરી છે, વિટામીન સી લેવાથી શું ફાયદો થાય છે જાણીએ..

વિટામીન સી લેવાના ફાયદા
વિટામિન સી હાર્ટને પ્રોટેક્ટ કરે છે. ડાયાબિટીશ સામે લડવાની ક્ષમતા વધારે છે. ફેફસાની સરુક્ષા કરે છે.ફેફસાં સોજોને ઓછો કરે છે.વાયરસ બેક્ટેરિયા સામે લડવાની શરીરને ક્ષમતા પૂરી પાડે છે. સંક્રમણ સામે લડવામાં સક્ષમ છે. 


વિટામીન સી ક્યાં ફૂડમાંથી મળે
વિટામીન સી, સંતરા, લીંબુ,બ્રોકલી,આબંળા,કિવિમાં ભરપૂર પ્રમાણમાં હોય છે ઉપરાંત ટામેટાં સ્ટ્રોબેરી, મૌસંબીમાં પણ વિટામીન સી હોય છે. મહામારીમાં વિટામિન સી યુક્ત બે ફળ અથવા તો દિવસમાં બે વખત જ્યુસ પીવું જોઇએ. તેનાથી શરીર વાયરસ સામે લડવા માટે સક્ષમ બને છે. દિવસમાં બે વખત જ્યસ લો આ ખાવાથી થતાં નથી એવું નથી લડવાની પાવર આપશે, વિટામીન સી એન્ટીઓક્સિન્ડન્ચની જેમ કરામ કરે થછે. જે ઇમ્યુનિટી વધારેવીાન સાથે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. 

ઝિંકની શું ભૂમિકા છે
કોવિડ વાયરસ ફેફસાંમાં પહોંચ્યા બાદ તે તેના જેવા અનેક વાયરસ પેદા કરે છે. જેના કારણે સંક્રમણ વધતું જાય છે. જિંક વાયરસનું ડુપ્લીકેશન રોકે છે. તેની સંક્રમણની પ્રોસેસને જિંક અવરોધે છે. વાયરસમાં ફેફસાં જતાં કફ ભરાય છે અને ફેફસાંમાં સોજો આવી જાય છે. જિંક ફેફસાંના સોજોને ઓછો કરે છે. ઉપરાંત વાયરસના અટેકથી ફેફસાં નબળા પડી જાય છે જેના કારણે તેના પર બેક્ટેરિયાનો એટેક થાય છે આ સ્થિતિમાં ન્યૂમોનિયા પર થાય છે, જિંક બેક્ટેરિયા વાયરસના અટેકને અટકાવે છે. આમ જિંક વાયરસની ક્ષમતાને ઓછી કરે છે અને ફેફસાંને પ્રોટેક્ટ કરે છે.


જિંક કયાં ફૂડમાંથી મળે?
વિટામીન સી અને જિંકની ગોળી પણ લઇ શકાય ઉપરાંત તેને ફૂડમાં પણ મેળવી શકાય છે. ખાટા ફળોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તો જિંક મશરૂમ, ચણા,તલ, કાજુમાં ભરપૂર પ્રમાણમાં હોવાથી તેના સેવનથી જિંક મેળવી શકાય છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget