શોધખોળ કરો

ATMમાંથી 500ના બદલે નિકળવા લાગ્યા 1100 રુપિયા, આગની જેમ સમાચાર વાયરલ, લોકોની ભીડ લાગી

એક્સિસ બેંકના ATMમાં ટેકનિકલ ખામીના કારણે 500 રૂપિયા ઉપાડવા આવેલા ગ્રાહકને  1100 રૂપિયા મળવાનું શરૂ થયું હતું.

Nagpur: નાગપુરમાં એક એવી ઘટના બની છે જેના કારણે લોકોને ફાયદો થયો છે પરંતુ બેંકની સાથે  લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. વાસ્તવમાં, એક્સિસ બેંકના ATMમાં ટેકનિકલ ખામીના કારણે 500 રૂપિયા ઉપાડવા આવેલા ગ્રાહકને  1100 રૂપિયા મળવાનું શરૂ થયું હતું. એટલે કે 600 રૂપિયા વધારે એટીએમમાંથી નિકળી રહ્યા હતા, આ સમાચાર સમગ્ર શહેરમાં આગની જેમ વાયરલ થતા  ATMની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.  આ રીતે લોકોએ વહેતી ગંગામાં હાથ ધોયા હતા.

આ ઘટના નાગપુરના ખાપરખેડાના બજાર ચોક સ્થિત એક્સિસ બેંકના એટીએમમાં ​​બની હતી. આ એટીએમ શહેરની વચ્ચોવચ સ્થિત હોવાના કારણે અહીં પૈસા ઉપાડવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 500 રૂપિયા ઉપાડનારને 600 રૂપિયા વધુ મળતા હતા. આ ઘટનાની જાણ શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ATM મશીનની ટ્રેમાં પૈસા ભરતી વખતે કર્મચારીઓ દ્વારા આ ભૂલ થઈ હતી. જવાબદાર નાગરિકો દ્વારા પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ હતી.  ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એટીએમનું શટર બંધ કરીને લોકોને અટકાવ્યા હતા.

આ પછી બેંક કર્મચારીઓએ આવીને મશીન રીપેર કર્યું, પરંતુ ત્યાં સુધીમાં બેંકનું 3 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું હતું. મળતી માહિતી મુજબ એટીએમની બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતો, જો સિક્યોરિટી ગાર્ડ હોત તો કદાચ આ ઘટનામાં બેંકને આટલું નુકસાન ન થયું હોત.  ટેકનિકલ સમારકામ માટે બપોરના સમયે એટીએમ બંધ કરીને બેંકે ઝડપથી કામ કર્યું હતું.  સાંજે 7 વાગ્યા સુધીમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અનુમાન મુજબ, ભૂલને કારણે લોકોને ₹3 લાખથી વધુની રકમ મળી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget