શોધખોળ કરો

કોરોનાની સેકેન્ડ વેવમાં આતંક મચાવનાર વાયરસે બદલ્યું સ્વરૂપ હવે ડેલ્ટા પ્લસે વધારી ચિંતા

કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો.

covid variant:કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે,  બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. 


કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેનું  ડેલ્ટા પ્લસ   નામ આપવામાં આવ્યું છે. આ કોરોનાના ડેલ્ટા વેરિયટન્ટથી બન્યો છે. જેના કારણે સંક્રમણ વધ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ડેલ્ટા પ્લસ વાયરસ ફરી થર્ડ વેવ માટે જવાબદાર બનશે અને કોહરામ મચાવશે. જો કે વૈજ્ઞાનિક ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચિંતિત નથી કારણ કે દેશમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસ જોવા મળી રહ્યાં છે. 

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ  એન્ટીગ્રેટિવ  બાયોલોજીના નિર્દેશક  ડો અનુરાગ અગ્રવાલે કહ્યું કે, હાલ આ વાયરસને લઇને ભારતમાં કોઇ ચિતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિન આ વેરિયન્ટ માટે કેટલી કારગર છે તે જાણવા માટે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા વ્યક્તિ બ્લડ પ્લાઝમાથી આ વાયરસનું પરીક્ષણ કરાશે. તેનાથી જાણી શકાશે કે, રોગ પ્રતિકારક ક્ષમતા આ વેરિયન્ટને માત આપી શકે છે કે નહીં. 

દિલ્લી સ્થિત સીએસઆઇઆર  આઇડી આઇબીના વૈજ્ઞાનિક  વિનોદ સ્કારિયાએ રવિવારે  ટ્વીટ કરીને કહ્યું કે,  કે417એન  ઉત્પરિવર્તનના કારણે  બી. 617.2નો પ્રકાર બન્યો છે. જે ડેલ્ટા પ્લસના નામે ઓળખાય છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન સાર્સ સીઓવી -2ના સ્પાઇક  પ્રોટીનમાં થયું છે.  જે વાયરસને માનવ કોશિકાની અંદર જઇને સંક્રમિત કરે છે. 

રોગ પ્રતિકારકક્ષમતાના નિષ્ણાત ડોક્ટર વિનીતા બલનું કહેવું છે કે, વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને ઝટકો લાગ્યો છે. જો કે તેનો એ મતલબ નથી કે, તે વધુ સંક્રામક હશે અને તેનાથીબમારી વધુ ઘાતક બની જશે. 

કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે,  બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. જો કે તેનું સ્વરૂપ બદલાયું છે. જે હાલ ડેલ્ટા પ્લસ નામે ઓળખાય છે. જો કે આ વાયરસ કેટલો સંક્રામક હશે અને કેટલો ઘાતક નિવડશે તે મામલે રિસર્ચ ચાલું છે. હાલ આ વેરિયન્ટના અમુક જ કેસ જોવા મળતાં વૈજ્ઞાનિકો આ વેરિયન્ટ માટે ચિંતિત નથી. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget