શોધખોળ કરો

Delhi News: કોંગ્રેસે આ નેતાને બનાવ્યા દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ

Devender Yadav News:લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે પોતાની જ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ

Delhi Congress Interim President: કોંગ્રેસે અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ મંગળવારે (30 એપ્રિલ) ના રોજ દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે પોતાની જ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ.

દેવેન્દ્ર યાદવ હાલમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી છે અને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ તેઓ આ પદ પર યથાવત રહેશે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં સાથે મળીને લડી રહ્યા છે જ્યારે પંજાબમાં તેઓ સામસામે લડી રહ્યા છે.

નોંધનીય છે કે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે દિલ્હી યુનિટના વિરોધ છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કર્યું હતું.

અરવિંદર સિંહ લવલીએ શું કહ્યું?

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં લવલીએ કહ્યું કે, "તે પોતાને અસહાય અનુભવી રહ્યા હતા." તેનું કારણ એ હતું કે કોંગ્રેસના દિલ્હી પ્રભારી દીપક બાબરિયા દિલ્હી યુનિટના વરિષ્ઠ નેતાઓ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવતા તમામ નિર્ણયો પર રોક લગાવતા હતા.આ સાથે લવલીએ સ્પષ્ટ કર્યું કે તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે નહીં.

લવલીના રાજીનામા બાદ દેવેન્દ્ર યાદવનું નામ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામે આવ્યું હતું. તેની સાથે રાજેશ લિલોઠીયાનું નામ પણ રેસમાં હતું.

કોણ છે દેવેન્દ્ર યાદવ?          

દેવેન્દ્ર યાદવ દિલ્હીની બાદલી સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય પણ છે.

દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. અહીં કોંગ્રેસ-આપ ગઠબંધનનો ભાજપ સાથે મુકાબલો છે. ભાજપ સતત બે ચૂંટણીઓથી અહીં તમામ સાત બેઠકો જીતી રહ્યું છે.                                                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon 2024 Update: ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે સારા સમાચાર, IMD એ ચોમાસાને લઈને આપ્યું મોટું અપડેટ
Monsoon 2024 Update: ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે સારા સમાચાર, IMD એ ચોમાસાને લઈને આપ્યું મોટું અપડેટ
દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પ્રચંડ ગરમી, હીટવેવનું રેડ એલર્ટ; પારો 45 ડિગ્રીને પાર
દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પ્રચંડ ગરમી, હીટવેવનું રેડ એલર્ટ; પારો 45 ડિગ્રીને પાર
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
બાયોડેટા તૈયાર રાખજો! ધોરણ-10 પાસ માટે ઇન્ડિયા પોસ્ટમાં 40,000 ભરતી બહાર પડશે, ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે
બાયોડેટા તૈયાર રાખજો! ધોરણ-10 પાસ માટે ઇન્ડિયા પોસ્ટમાં 40,000 ભરતી બહાર પડશે, ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chaitar Vasava | એક આવેદન પત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે... ચૈતર વસાવાના ગંભીર આરોપHeat Wave case | ગરમીથી થતી બિમારીના કેસમાં થયો વધારો... છ દિવસમાં નોંધાયા 400થી વધુ કેસGujarat Weather | અમદાવાદના નાગરિકો સાવધાન થઈ જજો. આજે રેડ એલર્ટની આગાહીHun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2024 Update: ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે સારા સમાચાર, IMD એ ચોમાસાને લઈને આપ્યું મોટું અપડેટ
Monsoon 2024 Update: ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે સારા સમાચાર, IMD એ ચોમાસાને લઈને આપ્યું મોટું અપડેટ
દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પ્રચંડ ગરમી, હીટવેવનું રેડ એલર્ટ; પારો 45 ડિગ્રીને પાર
દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પ્રચંડ ગરમી, હીટવેવનું રેડ એલર્ટ; પારો 45 ડિગ્રીને પાર
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
બાયોડેટા તૈયાર રાખજો! ધોરણ-10 પાસ માટે ઇન્ડિયા પોસ્ટમાં 40,000 ભરતી બહાર પડશે, ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે
બાયોડેટા તૈયાર રાખજો! ધોરણ-10 પાસ માટે ઇન્ડિયા પોસ્ટમાં 40,000 ભરતી બહાર પડશે, ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે
ખેડૂત લોન ન ચૂકવે તો શું બેંક તેની જમીન વેચી શકે? જાણો શું છે નિયમ
ખેડૂત લોન ન ચૂકવે તો શું બેંક તેની જમીન વેચી શકે? જાણો શું છે નિયમ
Smartphone Tips: જો તમારો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોય તો તેને ચોખામાં નાખવાને બદલે આટલું કરો, તરત જ ઠીક થઈ જશે
Smartphone Tips: જો તમારો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોય તો તેને ચોખામાં નાખવાને બદલે આટલું કરો, તરત જ ઠીક થઈ જશે
આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિંક છે, જવું પડી શકે છે જેલમાં, આ રીતે ઓનલાઈન ચેક કરો
આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિંક છે, જવું પડી શકે છે જેલમાં, આ રીતે ઓનલાઈન ચેક કરો
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Embed widget