શોધખોળ કરો

વિશ્વ વિનાશના આરે? 'કયામતની ઘડિયાળ'માં હવે કેટલો સમય બચ્યો છે, જાણો કેવી રીતે કામ કર છે પ્રલયની ઘડિયાળ?

રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં અમેરિકી હસ્તક્ષેપ અને પરમાણુ ખતરાથી વૈશ્વિક તણાવ ચરમસીમા પર; 1947થી 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ' દ્વારા સંચાલિત પ્રતિકાત્મક ઘડિયાળ વિશ્વની વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

Doomsday Clock 2025: વિશ્વના દરેક ખૂણે તણાવ વધી રહ્યો છે. રશિયા અને યુક્રેન લાંબા સમયથી યુદ્ધના મેદાનમાં છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ટાળવામાં આવ્યું હતું. હવે મધ્ય પૂર્વ ઊંડા યુદ્ધ સંકટમાં ફસાઈ ગયું છે, ખાસ કરીને અમેરિકાના આ યુદ્ધમાં પ્રવેશથી તેનો વ્યાપ વધી શકે છે. વિશ્વના વિવિધ દેશો વચ્ચે વધતા સંઘર્ષ સાથે પરમાણુ યુદ્ધનો ભય પણ વધી રહ્યો છે, ત્યારે 'કયામતના દિવસની ઘડિયાળ' (Doomsday Clock) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એક પ્રતિકાત્મક ઘડિયાળ છે જેમાં રાત્રે 12 વાગ્યા વાગતાની સાથે જ વિશ્વનો નાશ થઈ જશે તેવું દર્શાવવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિ જોતા, આ ઘડિયાળને 12 વાગ્યા સુધી પહોંચવા માટે માત્ર થોડી જ સેકન્ડ બાકી છે.

કયામતના ઘડિયાળ કેવી રીતે કાર્ય કરે છે?

આ 'કયામતના ઘડિયાળ' કોઈ વાસ્તવિક ઘડિયાળ નથી, પરંતુ એક પ્રતીકાત્મક ઘડિયાળ છે. તેમાં દર્શાવેલ સમય વિશ્વની વર્તમાન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને નક્કી કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં મુખ્યત્વે પરમાણુ હુમલાનો ભય, આબોહવા પરિવર્તન, કુદરતી આફતો, વૈશ્વિક મહામારીઓ અથવા અન્ય કોઈ વિનાશક પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ ઘડિયાળનો સમય આ વૈશ્વિક જોખમોની તીવ્રતા અનુસાર વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ ઘડિયાળના કાંટા 12 વાગ્યા સુધી પહોંચે છે, ત્યારે તે સૂચવે છે કે વિશ્વ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને કયામતનો સમય નજીક આવી ગયો છે.

નિર્માણથી અત્યાર સુધીનો ઇતિહાસ

આ પ્રતિકાત્મક ઘડિયાળ 1947 માં બનાવવામાં આવી હતી અને ત્યારથી તે 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ' દ્વારા સંચાલિત થાય છે. જ્યારે આ ઘડિયાળ પ્રથમ વખત બનાવવામાં આવી હતી, ત્યારે તેનો સમય 11:53 મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો, જે દર્શાવતું હતું કે મધ્યરાત્રિ થવામાં 7 મિનિટ બાકી છે. ત્યારથી, વિશ્વની ભૌગોલિક-રાજકીય અને પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર અનુસાર આ ઘડિયાળનો સમય સમયાંતરે બદલાતો રહ્યો છે.

ઉદાહરણ તરીકે, જ્યારે સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું હતું, ત્યારે ઘડિયાળનો સમય 11:57 મિનિટનો હતો. અમેરિકાના પરમાણુ પરીક્ષણ પછી, ઘડિયાળનો સમય 2 મિનિટ વધારવામાં આવ્યો હતો. આ રીતે, વૈશ્વિક તણાવ અને પર્યાવરણીય પડકારોમાં સતત વધારાને કારણે, હવે આ ઘડિયાળને 12 વાગવા માટે માત્ર 89 સેકન્ડ બાકી છે. આ અત્યાર સુધીનો સૌથી નજીકનો સમય છે, જે માનવતા પર તોળાઈ રહેલા ગંભીર જોખમનો સંકેત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget