શોધખોળ કરો

વિશ્વ વિનાશના આરે? 'કયામતની ઘડિયાળ'માં હવે કેટલો સમય બચ્યો છે, જાણો કેવી રીતે કામ કર છે પ્રલયની ઘડિયાળ?

રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં અમેરિકી હસ્તક્ષેપ અને પરમાણુ ખતરાથી વૈશ્વિક તણાવ ચરમસીમા પર; 1947થી 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ' દ્વારા સંચાલિત પ્રતિકાત્મક ઘડિયાળ વિશ્વની વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

Doomsday Clock 2025: વિશ્વના દરેક ખૂણે તણાવ વધી રહ્યો છે. રશિયા અને યુક્રેન લાંબા સમયથી યુદ્ધના મેદાનમાં છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ટાળવામાં આવ્યું હતું. હવે મધ્ય પૂર્વ ઊંડા યુદ્ધ સંકટમાં ફસાઈ ગયું છે, ખાસ કરીને અમેરિકાના આ યુદ્ધમાં પ્રવેશથી તેનો વ્યાપ વધી શકે છે. વિશ્વના વિવિધ દેશો વચ્ચે વધતા સંઘર્ષ સાથે પરમાણુ યુદ્ધનો ભય પણ વધી રહ્યો છે, ત્યારે 'કયામતના દિવસની ઘડિયાળ' (Doomsday Clock) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એક પ્રતિકાત્મક ઘડિયાળ છે જેમાં રાત્રે 12 વાગ્યા વાગતાની સાથે જ વિશ્વનો નાશ થઈ જશે તેવું દર્શાવવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિ જોતા, આ ઘડિયાળને 12 વાગ્યા સુધી પહોંચવા માટે માત્ર થોડી જ સેકન્ડ બાકી છે.

કયામતના ઘડિયાળ કેવી રીતે કાર્ય કરે છે?

આ 'કયામતના ઘડિયાળ' કોઈ વાસ્તવિક ઘડિયાળ નથી, પરંતુ એક પ્રતીકાત્મક ઘડિયાળ છે. તેમાં દર્શાવેલ સમય વિશ્વની વર્તમાન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને નક્કી કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં મુખ્યત્વે પરમાણુ હુમલાનો ભય, આબોહવા પરિવર્તન, કુદરતી આફતો, વૈશ્વિક મહામારીઓ અથવા અન્ય કોઈ વિનાશક પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ ઘડિયાળનો સમય આ વૈશ્વિક જોખમોની તીવ્રતા અનુસાર વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ ઘડિયાળના કાંટા 12 વાગ્યા સુધી પહોંચે છે, ત્યારે તે સૂચવે છે કે વિશ્વ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને કયામતનો સમય નજીક આવી ગયો છે.

નિર્માણથી અત્યાર સુધીનો ઇતિહાસ

આ પ્રતિકાત્મક ઘડિયાળ 1947 માં બનાવવામાં આવી હતી અને ત્યારથી તે 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ' દ્વારા સંચાલિત થાય છે. જ્યારે આ ઘડિયાળ પ્રથમ વખત બનાવવામાં આવી હતી, ત્યારે તેનો સમય 11:53 મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો, જે દર્શાવતું હતું કે મધ્યરાત્રિ થવામાં 7 મિનિટ બાકી છે. ત્યારથી, વિશ્વની ભૌગોલિક-રાજકીય અને પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર અનુસાર આ ઘડિયાળનો સમય સમયાંતરે બદલાતો રહ્યો છે.

ઉદાહરણ તરીકે, જ્યારે સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું હતું, ત્યારે ઘડિયાળનો સમય 11:57 મિનિટનો હતો. અમેરિકાના પરમાણુ પરીક્ષણ પછી, ઘડિયાળનો સમય 2 મિનિટ વધારવામાં આવ્યો હતો. આ રીતે, વૈશ્વિક તણાવ અને પર્યાવરણીય પડકારોમાં સતત વધારાને કારણે, હવે આ ઘડિયાળને 12 વાગવા માટે માત્ર 89 સેકન્ડ બાકી છે. આ અત્યાર સુધીનો સૌથી નજીકનો સમય છે, જે માનવતા પર તોળાઈ રહેલા ગંભીર જોખમનો સંકેત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget