શોધખોળ કરો

દિલ્હી-એનસીઆરમાં દોઢ મહિનામાં 11મી વાર આવ્યો ભૂંકપ, જાણો શું છે તેના પાછળનુ કારણ

છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 11 વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. આમાના મોટાભાગના ભૂકંપ ઓછી તીવ્રતાવાળા હતા, એટલા માટે આના ઝટકા વધારે ન હતા અનુભવાયા. જોકે શુક્રવારે એટલે કે 29 મેએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઝટકા મોટા હતા

નવી દિલ્હીઃ દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં છેલ્લા દોઢ મહિનામાં 11મી વાર ભૂંકપ આવ્યો, દિલ્હી-એનસીઆરમાં બુધવારે પણ એક ઓછી તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્ર દક્ષિણ પૂર્વ નોઇડા રહ્યું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા સિએક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. સતત આવી રહેલી ભૂકંપના ઝટકા પાછળ વિશેષજ્ઞોનુ માનવુ છે કે, આગામી દિવસોમાં આ એનસીઆર માટે આ મોટા ખતરાના સંકેત છે. લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, કહેવાઇ રહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટોના એક્ટિવ થવાથી ઉર્જા નીકળી રહી છે. જેનાથી રહી રહીને ઝટકા અનુભવાઇ રહ્યાં છે. છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 11 વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. આમાના મોટાભાગના ભૂકંપ ઓછી તીવ્રતાવાળા હતા, એટલા માટે આના ઝટકા વધારે ન હતા અનુભવાયા. જોકે શુક્રવારે એટલે કે 29 મેએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઝટકા મોટા હતા, જેને લોકોને ડરાવી દીધા હતા. આનુ કેન્દ્ર હરિયાણામાં રોહતક હતુ અને રિએક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.5 હતી, આવો જાણીએ છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ક્યારે-ક્યારે અને કેટલી તીવ્રતાના ભૂંકના ઝટકા રેકોર્ડ કરવામાં આવ્યા....... 12 એપ્રિલ - 3.5 - દિલ્હી 13 એપ્રિલ - 2.7 - દિલ્હી 16 એપ્રિલ - 2.0 - દિલ્હી 03 મે - 3.0 - દિલ્હી 06 મે - 2.3 - ફરીદાબાદ 10 મે - 3.4 - દિલ્હી 15 મે - 2.2 - દિલ્હી 28 મે - 2.5 - ફરીદાબાદ 29 મે - 4.5 - રોહતક 29 મે - 2.9 - રોહતક મેટ્રોલૉજી વાઇસ પ્રેસિડેન્ટ, મહેશ પલાવતે કહ્યું કે આવા ભૂકંપથી મોટા નુકશાનની આશંકા રહેતતી નથી, એટલા માટે આવે છે કેમકે દિલ્હીમાં ત્રણ ફૉલ્ટ છે, તે પૉઇન્ટ વધુ એક્ટિવ છે એટલે થાય છે. તેમને કહ્યું કે, મોટા ભૂકંપથી દિલ્હીને મોટો ખતરો છે, આ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં માટે ચેતાવણી પણ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Embed widget