શોધખોળ કરો

Explained: 12માંની પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ માટે સામે આવ્યાં કયાં કયાં વિકલ્પ, જાણો વિગત શું છે

સીબીએસઇ અને કાન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિક્ટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આયોજીત 12માં ધોરણની પરીક્ષાને લઇને અંતિમ નિર્ણય કરવામાં આવ્યો છે. તો દેશની સર્વાચ્ચ અદાલતમાં પરીક્ષા રદ્દ કરવાની માંગવાળી અરજી પર પણ સુનાવણી થશે. આ બધાની વચ્ચે 12માં ધોરણની પરીક્ષા માટે કેટલાક વિકલ્પ રાખવામાં આવ્યાં છે. તો રદ્દ કરવાની સ્થિતિમાં પણ કેટલાક વિકલ્પ આપવામાં આવી રહ્યાં છે.


સીબીએસઇ અને કાન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિક્ટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આયોજીત 12માં  ધોરણની પરીક્ષાને લઇને અંતિમ નિર્ણય કરવામાં આવ્યો છે. તો દેશની સર્વાચ્ચ અદાલતમાં પરીક્ષા રદ્દ કરવાની માંગવાળી અરજી પર પણ સુનાવણી થશે. આ બધાની વચ્ચે 12માં ધોરણની પરીક્ષા માટે કેટલાક વિકલ્પ રાખવામાં આવ્યાં છે. તો રદ્દ કરવાની સ્થિતિમાં પણ કેટલાક વિકલ્પ આપવામાં આવી રહ્યાં છે. 

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હોવાથી જુન-જુલાઇમાં યોજનાર 12માંની પરીક્ષાને સ્થગિત કરી દેવાઇ છે. તો 12ની લંબાયેલી પરીક્ષાની તારીખ મુદ્દે પણ કોઇ નિર્ણય નથી લેવાયો. તો સુપ્રીમ કોર્ટે આજે સીબીએસઇ અને આઇસીએસીઇ બોર્ડ દ્રારા લેવાનાર 12ની પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી થશે. અરજીમાં વિશિષ્ટ સમય સીમાની અંદર પરિણામ જાહેર કરવા માટે એક ઓબ્જેક્ટિવ મેથડોલોજીી તૈયાર કરવાના નિર્દેશ માગ્યાં છે. આ સાથે કોર્ટ ટોની જોસેકની અરજી પણ પર વિચાર કરશે જેમાં તર્ક અપાયો છે કે 12માની પરીક્ષાને રદ્દ ન કરવી જોઇએ. 

એજ્યુકેશન એક્સ્પર્ટ પરીક્ષા લેવાના પક્ષમાં
એજ્યુકેશન એક્સ્પર્ટ અને સંસ્થાના પ્રમુખોએ 12માં ધોરણની પરીક્ષા લેવાના પક્ષમાં છે. તેમના મત મુજબ 12ની પરીક્ષા સ્કૂલી અભ્યાસનો અંત હોય  છે અને આગલની કરિયર અને હાયર એજ્યુકેશન માટેનો પાયો હોચ છે. જેના પર વિદ્યાર્થીનું ભાવિ કરિયર નક્કી થાય છે તેથી આ પરીક્ષા લેવાવી જોઇએ. જો આ દરમિયાન જો પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓ સામે કયાં કયાં વિકલ્પ હશે અથવા તો નહીં લેવાય તો કયાં વિકલ્પ હશે જાણીએ

પરીક્ષા માટે શું છે વિકલ્પ?
જો બારમાં ધોરણની પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થી માટે 2 વિકલ્પ હશે પહેલો વિકલ્પ નોટીફાઇડ સેન્ટ્રર પર પરીક્ષા લેવામાં આવે તો બીજો વિકલ્પ છે, સંબંધિત સ્કૂલોમાં શોર્ટ ડ્યૂરેશનનીઓબ્જેક્ટિવ  ટાઇપની પરીક્ષા   લઇ શકાય. આ બંને વિકલ્પ માટે કેન્દ્રે રાજ્ય સરકાર પાસે લેખિતમાં મંતવ્યો મંગાવ્યાં છે. 

તો બીજી તરફ બારમાંની પરીક્ષા રદ્દ કરવામાં આવે તો આ સ્થિતિમાં વિદ્યાર્થીના મુલ્યાકન માટે પણ કેટલાક વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 9,10 અને 11ના રિઝલ્ટ મુજબ બાળકના 12માં ધોરણનું રિઝલ્ટ આપી શકાય.  જો કે આ મુદ્દે હજું કોઇ અંતિમ નિર્ણય નથી લેવાયો. સીબીએસઇના વિદ્યાર્થીઓ  અને પેરેન્ટસના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. જો સુપ્રીમ કોર્ટ પરીક્ષા લેવાનો નિર્ણય આપશે તો  1 જૂને  પરીક્ષાનું શિડ્યુલ જાહેર થઇ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget