શોધખોળ કરો

Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા

PIB Fact Check : હાલના દિવસોમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરી રહી છે.

PIB Fact Check : કેન્દ્ર સરકાર દ્વારા ઘણી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સરકાર સીધા તમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવે છે. હાલના  દિવસોમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરી રહી છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો સાવધાન થઇ જાઓ.

સરકારી યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવે છે રકમ
આ મેસેજમાં લખ્યું છે કે આ રકમ સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ સાથે મેસેજમાં એક લિંક પણ આપવામાં આઈ છે અને તેને ખોલવા માટે કહેવામાં આવ્યું છે. જો તમને આવો કોઈ સંદેશ મળ્યો હોય તો તેને કોઈની સાથે શેર કરશો નહીં.

PIB એ ટ્વીટ કર્યું
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ  પરથી ટ્વીટ કરતા  લખ્યું છે કે જો તમને પણ આવો કોઈ મેસેજ  મળ્યો હોય, જેમાં લખ્યું છે કે સરકારી યોજના હેઠળ તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા થયા છે... તો તમે આ મેસેજને અવગણો. 

આવી યોજના સરકાર ચલાવી રહી નથી
PIBએ   ફેક્ટ ચેક દ્વારા આ મેસેજની સત્યતા  વિશે જાણવા મળ્યું છે. પીઆઈબીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. જો તમને આવો કોઈ મેસેજ મળ્યો હોય તો સાવધાન થઈ જાવ.

આ પ્રકારના મેસેજથી સાવધાન રહો
ફેક્ટ ચેક બાદ પીઆઈબીએ આ મેસેજને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા મેસેજ  દ્વારા ગેરમાર્ગે દોરાઇને તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકાઈ શકે છે. 

તમે પણ કરાવી શકો છો Fact Check 
જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા ફેક્ટ ચેકની તપાસ કરી શકો છો. આ માટે તમારે PIBની સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
Embed widget