શોધખોળ કરો

Farmers Protest: ખેડૂતો આજથી દેશભરમાં હાઇવે કરશે જામ, ટોલ ફ્રી થશે ટોલનાકા

કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે.

નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ દિલ્હી જયપુર અને આગ્રા હાઇવેને આજથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશભરમાં તમામ ટોલ નાકાને ટોલ ફ્રી કરવાનું એલાન કર્યુ છે. શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું, કોઈપણ કાનૂનની જોગવાઈ પર આપત્તિ હોય તો તેની ચર્ચા થઈ શકે છે. પ્રસ્તાવમાં અમે તેમની આપત્તિનું નિરાકરણ કરવાની કોશિશ કરી છે. તેમમે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ. મંત્રીએ કહ્યું, હું ખેડૂત યૂનિયનોના લોકોને કહેવા માંગુ છું કે વાતચીત કરવી જોઈએ. સરકારે તેમને જે પ્રસ્તાવ આપ્યો છે તેના પર વિચાર કરવો જોઈએ. આંદોલનથી ખેડૂતોને પણ પરેશાની થઈ શકે છે. શિયાળાની મોસમ છે, કોરોનાનો ખતરો છે. જનતાને પણ આંદોલનથી પરેશાની થઈ રહી છે. તેથી ખેડૂતોએ આંદોલન ખતમ કરી દેવું જોઈએ અને વાતચીતથી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું, આંદોલન દરમિયાન યૂનિયન સાથે છ તબક્કાની વાતચીત થઈ. સરકારનો સતત આગ્રહ હતો કે કાનૂનની કઈ જોગવાઈ પર આપત્તિ છે. દરેક તબકકાની વાતચીતમાં આ શક્ય નહોતું બની શક્યું. અમે ખેડૂતો સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ખેડૂતોની દરેક ચિંતા પર વાત કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ કહ્યું, ભારત સરકારે સમજી વિચારીને કૃષિ કાનૂન બનાવ્યો છે. ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા માટે બનાવાયો છે. ખેડૂતોની સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તેને દૂર કરવા બનાવાયો છે. તેમ છતાં સરકાર ખેડૂત યૂનિયનો સાથે વાતચીત કરીને કાનૂનમાં સુધારો લાવવા તૈયાર છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે માવઠું, નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget