શોધખોળ કરો

મોદી સરકારે બે હજાર રૂપિયાની નોટો છાપવાનું બંધ કરવાનો કર્યો છે નિર્ણય ? જાણો નાણાં મંત્રીએ સંસદમાં શું કહ્યું ?

નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી.

નવી દિલ્હી:  નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી. મંત્રાલયે નિ વેદન જાહેર કરીને જણાવ્યું કે, 2000 રૂપિયાની કરેન્સી નોટ છાપવાનું બંધ કરવાનો હજું સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા નોટોનું છાપકામ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પરામર્થથી કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે, પબ્લિકની માંગના આધાર પર સિસ્ટમમાં કરેન્સી નોટનું સંકલન જાળવી શકાય. વર્ષ 2019-20 અને 2020-21 દરમિયાન, 2000 રૂપિયાની નોટો છાપવા માટે પ્રેસ સાથે કોઈ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, સરકારે બે હજાર ની બેન્ક નોટોની છપાઈ બંધ કરવાનો હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 31 માર્ચ 2020 સુધી 32,910 નોટોની સરખામણીએ 31 માર્ચ 2019 સુધી 2 હજારની 27,398 નોટ ચલણમાં હતી. દેશમાં બે હજાર રૂપિયાની નોટોને લઈને ઘણીવાર એવી વાતો થતી રહી છે કે હવે નોટો છાપવાનું બંધ કરી દીધું છે. તેના પર સરકાર તરફથી જાહેર કરેલી આ સ્પષ્ટતાથી આ વાતો પર પૂર્ણવિરામ લાગશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ રિઝર્વ બેન્ક માટે નોટ છાપવાનું કામ કરે છે. આ પહેલા ફેબ્રુઆરીમાં દેશભરના એટીએમમાં બે હજાર રૂપિયાની નોટોના રેક હટાવવાના અહેવાલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાણકારી આપી હતી. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા બે હજાર રૂપિયાની નોટોના સર્કુલેશનને રોકવાનો આદેશ બેન્કોને આપવામાં આવ્યો નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget