શોધખોળ કરો

મોદી સરકારે બે હજાર રૂપિયાની નોટો છાપવાનું બંધ કરવાનો કર્યો છે નિર્ણય ? જાણો નાણાં મંત્રીએ સંસદમાં શું કહ્યું ?

નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી.

નવી દિલ્હી:  નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી. મંત્રાલયે નિ વેદન જાહેર કરીને જણાવ્યું કે, 2000 રૂપિયાની કરેન્સી નોટ છાપવાનું બંધ કરવાનો હજું સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા નોટોનું છાપકામ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પરામર્થથી કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે, પબ્લિકની માંગના આધાર પર સિસ્ટમમાં કરેન્સી નોટનું સંકલન જાળવી શકાય. વર્ષ 2019-20 અને 2020-21 દરમિયાન, 2000 રૂપિયાની નોટો છાપવા માટે પ્રેસ સાથે કોઈ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, સરકારે બે હજાર ની બેન્ક નોટોની છપાઈ બંધ કરવાનો હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 31 માર્ચ 2020 સુધી 32,910 નોટોની સરખામણીએ 31 માર્ચ 2019 સુધી 2 હજારની 27,398 નોટ ચલણમાં હતી. દેશમાં બે હજાર રૂપિયાની નોટોને લઈને ઘણીવાર એવી વાતો થતી રહી છે કે હવે નોટો છાપવાનું બંધ કરી દીધું છે. તેના પર સરકાર તરફથી જાહેર કરેલી આ સ્પષ્ટતાથી આ વાતો પર પૂર્ણવિરામ લાગશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ રિઝર્વ બેન્ક માટે નોટ છાપવાનું કામ કરે છે.
આ પહેલા ફેબ્રુઆરીમાં દેશભરના એટીએમમાં બે હજાર રૂપિયાની નોટોના રેક હટાવવાના અહેવાલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાણકારી આપી હતી. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા બે હજાર રૂપિયાની નોટોના સર્કુલેશનને રોકવાનો આદેશ બેન્કોને આપવામાં આવ્યો નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget