શોધખોળ કરો

ગુજરાતના ક્યા વિસ્તારમાં મળ્યું નકલી દૂધ, જાણો કેવી કેવી રીતે થાય છે Milkમાં ભેળશેળ

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ પરંતુ આ હેલ્ધી ડ્રિન્કમાં જ જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઇ શકે છે

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ પરંતુ આ હેલ્ધી ડ્રિન્કમાં જ  જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઇ શકે છે

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. કારણે કે દૂધમાં સ્વાસ્થ્યનો ખજાનો છે. પરંતુ આ સફેદ દૂધમાં પણ કાળો કારોબાર ચાલે છે. દૂધમાં મિલાવટ કરીને વેચાણ કરાય છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં નકલી દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે.

રાજકોટમાં નકલી દૂધ નોકાળો કારોબાર ઝડપાયો છે. અંદાજિત 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું છે. રાજકોટ માલવિયાનગર પોલીસે 1000 લીટર દુધનો નાસ કરીનેડ્રાઇવરની કરી અટકાયત કરી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા, દૂધ નકલી નીકળતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 કેવી રીતે થાય છે દુધમાં ભેળશેળ

દૂધમાં ભેળશેળનો ધંધો વ્યાપક રીતે ફેલાયેલો છે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં પણ પોલીસે 1000 લીટર દુધ મળી આવતા દૂધમાં ભેળશેળનો કાળો કારોબાર સામે આવ્યો છે. નકલી દૂધ બનાવવા માટે તેમાં યુરિયાનો ઉપયોગ થાય છે. થોડા દૂધમાં સોયાબીન રિફાઇન્ડ ઓઇલની સાથે કેમિકલ્સ મિક્સ કરવામાં આવે છે. આટલું જ નહીં તેમાં સ્ટાર્ચ પણ ઉમેરવામાં આવે છે.

ભેળશેળયુક્ત દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન
દૂધ સ્વાસ્થ્ય માટે હિતકારી છે પરંતુ ભેળશેળવાળું દૂધ અને રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આવું ભેળશેળવાળું દૂધ પીવાથી પેટ અને પાચન સંબંધિત અનેક સમસ્યા થઇ શકે છે. ભેળશેળવાળું દૂધ પીવાથી ડાયરિયા. કબજિયાત, કમળો થઇ શકે છે.

કેવી રીતે ઓળખશો નકલી-અસલી દૂધ
ભેળશેળ યુક્ત દૂધની ઓળખ જરૂરી છે. નકલી દૂધમાં સોડા સ્ટાર્ટ વોશિંગ પાવડર પણ મિક્સ કરાય છે. જેના કારણે આવા દૂધમાં થોડી ગંધ પણ આવે છે. સ્વાદમા પણ ખાસ્સો ફરક જોવા મળે છે. જો નકલી દૂધને થોડા સમય માટે સ્ટોર કરવામાં આવે તો તે થોડું પીળું પડી જાય છે. જ્યારે રિયલ મિલ્કમાં આવું નથી થતું. નકલી દૂધને હાથમાં રગડવાથી ચિકાસ અનુભવાય છે. રિયલ મિલ્કમાં આવું નથી થતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget