શોધખોળ કરો

ટ્રાવેલ એજન્ટને 21 લાખનો ચૂનો લગાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સામે નોંધાઈ FIR, જાણો વિગતે

અઝહરુદ્દીને તેની સામે એફઆઇઆર નોંધાયા બાદ કહ્યું, મારી સામે ખોટી રીતે ઔરંગાબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હું મારી કાનૂની ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું અને જરૂરી પગલાં લઈશ.

ઔરંગાબાદઃ ટ્રાવેલ એજન્ટ સાથે આશરે 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો સામે FIR નોંધાવવામાં આવી છે. સિટી ચોક પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એડી નાગરે જણાવ્યું, અમે ઔરંગાબાદના મુઝીબ ખાન, કેરલના સુધીશ અવિક્કલ અને હૈદરાબાદના મોહમ્મદ અઝહરુદ્દીન સામે એફઆઈઆર નોંધી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ શરૂ છે. દાનિશ ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિક શહાબ વાઈ મોહમ્મદ (49 વર્ષ)ની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. શહાબ બંધ થઈ ચૂકેલી જેટ એરવેઝના પૂર્વ એક્ઝિક્યુટિવ પણ છે. ફરિયાદ મુજબ 9 નવેમ્બરથી 12 નવેમ્બર, 2019 વચ્ચે અવિક્કલે અઝહરુદ્દીન અને તેની માટે વિદેશની ટિકિટ બુક કરાવી હતી. એજન્ટ સાથે વાત નહોતા કરતા અઝહર અને સાથીઓ અવક્કલે બાદમાં રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. અવિક્કલ તરફથી અઝહરુદ્દીનના અંગત સચિવ મુઝીબ ખાને પણ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું હતું તેમ છતાં હજુ સુધી રૂપિયા મળ્યા નહોતા. અઝહરુદ્દીન અને મઝીબ બંને શહાબ સાથે વાત કરતા નહોતા, જેના કારણે તેણે ફરિયાદ નોંધાવી હતી. શું કહ્યું અઝહરુદ્દીને ? અઝહરુદ્દીને તેની સામે એફઆઇઆર નોંધાયા બાદ કહ્યું, મારી સામે ખોટી રીતે ઔરંગાબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હું મારી કાનૂની ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું અને જરૂરી પગલાં લઈશ. INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો Tata Tiago, Tigor  અને Nexon ના ફેસલિફ્ટ વર્ઝન થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget