શોધખોળ કરો

ગ્રેટર નોઈડા વેસ્ટના શોપિંગ મોલમાં લાગી આગ, લોકોએ જીવ બચાવવા ત્રીજા માળેથી માર્યા કુદકા

ગ્રેટર નોઈડા વેસ્ટ સ્થિત ગેલેક્સી પ્લાઝા નામના શોપિંગ મોલમાં ગુરુવારે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પોતાનો જીવ બચાવવા લોકોએ કાચ તોડીને ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો.

Greater Noida News: દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાના વેસ્ટ ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આગ લાગતા જ ગેલેક્સી પ્લાઝામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ જોખમમાં જોઈને ઘણા લોકો ત્રીજા માળેથી કૂદી પડ્યા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના વેસ્ટ કેલેક્સી પ્લાઝા બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગૌર સિટી વિસ્તારની છે.

ગ્રેટર નોઈડા વેસ્ટના શોપિંગ મોલમાં લાગી આગ

મળતી માહિતી મુજબ ગ્રેટર નોઈડા ગેલેક્સી પ્લાઝામાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ગેલેક્સી પ્લાઝા ગ્રેટર નોઈડા વેસ્ટના ગૌર સિટી 1 ના એવન્યુ 1 માં આવેલું છે. આ આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી છે. બિસરાખ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. હજુ સુધી આગ પાછળનું મુખ્ય કારણ જાણવા મળ્યું નથી. આગની માહિતી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો હજુ પણ આગ પર કાબૂ મેળવવા માટે કામ કરી રહ્યા છે.

આગની ઘટનામાં ઘણા ઘાયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રેટર નોઈડા ગેલેક્સી પ્લાઝામાં આગની ઘટના ગુરુવારે બપોરે બની છે. ગેલેક્સી પ્લાઝામાં આગ લાગ્યા બાદ લોકો ત્રીજા માળેથી કૂદવા લાગ્યા હતા. કેટલાક લોકો બારીઓ પર લટકતા પણ જોવા મળ્યા છે. Galaxy Plaza કેટલાક લોકો પાંચમા માળેથી કૂદતા પણ જોવા મળ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવી દઈએ કે, એપ્રિલ 2023માં ગૌર સિટી 14 એવન્યુમાં પણ ભીષણ આગની ઘટના સામે આવી હતી. ત્યારે ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તાજેતરના કિસ્સામાં પણ ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Embed widget