શોધખોળ કરો

Giriraj Singh on India Pak Match: ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ ગિરિરાજ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

ગિરિરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.

Giriraj Singh Statement on India vs Pakistan Match: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ આજે જોધપુર પહોંચ્યા હતા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં હાજરી આપ્યા બાદ વિદાય વખતે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન ગિરિરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.


કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આતંકવાદનો ચહેરો હવે સ્પષ્ટ થઈ જશે. આવનારા સમયમાં ભારતની ધરતી પરથી માત્ર કૉંગ્રેસનું નામ જ સાફ થશે. જમ્મુ -કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજુ સારા નથી.

આ દરમિયાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ''કોંગ્રેસ દેશમાં ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મિકી સમાજ, એસસીએસટી લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે અને કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવીને મારવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે કંઈ પણ બોલ્યા વગર લખીમપુરમાં જઈ રાજનીતિ કરી રહ્યા છે.''

આ અગાઉ પણ ગિરિરાજ સિંહે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લખીમપુર ખીરીની મુલાકાત 'રાજકીય પર્યટન' નું ઉદાહરણ છે. પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'લખીમપુર ખીરીની મુલાકાત લેવા ગયેલા રાહુલ ગાંધીમાં સાચી સહાનુભૂતિ અને કરુણા નથી. જ્યાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તક મળે છે, તેઓ તેમના રાજકીય પ્રવાસ સાથે આગળ વધે છે. હું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધી તે ઘટનામાં માર્યા ગયેલા પત્રકારના પરિવારને મળવા કેમ ન ગયા. તે કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા માટે ખીણમાં કેમ ન ગયા ? ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget