શોધખોળ કરો

કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- ‘ભાજપના નામે કેટલાક લોકો કરે છે દલાલી’

નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું.

રાજ્યમાં ચાલતા કેટલાક કાંડને લઈને નીતિન પટેલે મોટો ધડાકો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર ભાજપના નામે કેટલાક લોકો દલાલીના કામ કરતા હોવાનો નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. લોકોને સંબોધન કરતા નીતિન પટેલે કહ્યું કે હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે.

નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનો દાવો કર્યો હતો. ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરી રહ્યા છે. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસે પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું હતું કે  ભાજપના અહંકારી શાસના કારણે લૂંટનો કારોબાર વધ્યો છે. ભાજપનો ખેસ નાંખો અને લૂંટનું લાયસન્સ મેળવો. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. તમામ વિભાગોમાં ભાજપની એજન્ટ પ્રથા ચાલી રહી છે. ભાજપનો ખેસ એટલે લૂંટવાનો પરવાનો બની ગયો છે. નકલીના કારોબારથી ગુજરાત લૂંટાયું છે. ભાજપના ભ્રષ્ટાચારની કથા નીતિન પટેલે ખોલી નાખી છે.

મોરબીમાં હળવદ પાલિકા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપતો હોવાનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે. કોંગેસના ઉમેદવારો ભયમાં હોવાથી પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે.  બીજી તરફ જેતપુર ભાજપમાં ચાલતા વિખવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ નેતાએ જેતપુરમાં ચાલતા ડખાનો ખુલાસો કર્યો હતો. જેતપુરમાં ભાજપના જ નેતા ટિકિટ કાપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સુરેશ સખરેલીયાએ કહ્યું હતું કે જયેશ રાદડિયાનું નીચું દેખાડવાનો પ્રશાંત કોરાટ પ્રયાસ કરી રહ્યા છે. જયેશ રાડદિયા ધારાસભ્ય બનતા પ્રશાંત કોરાટ પરેશાન છે. જયેશ રાદડિયા પર જેતપુરના નાગરિકોને વિશ્વાસ છે. ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટનો હાથ હોવાનો સુરેશ સખરેલીયાએ આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget