શોધખોળ કરો

Gyanvapi Survey: 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે..,' CM યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, કહ્યું- ત્યાં ત્રિશુલ કેવી રીતે આવ્યું?

Gyanvapi Survey: સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે "આને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર દેવતાઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ નથી રાખી."

Yogi Aditynath On Gyanvapi Survey: જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. તેમણે કહ્યું કે આ અંગે મુસ્લિમ પક્ષ દ્વારા ઐતિહાસિક ભૂલ થઈ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ.

સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપતા કહ્યું કે "જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર ભગવાનની મૂર્તિઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ રાખી નથી. એવો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, મસ્જિદની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દીવાલો શું કહે છે? સરકાર આના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ."

યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી પર કટાક્ષ કર્યો

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે "જ્ઞાનવાપીને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઐતિહાસિક ભૂલ કરવામાં આવી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબ, આ ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ." આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને 'INDIA' નામ આપવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેને 'INDIA' ના કહેવા જોઈએ, તે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે. કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથી.

જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હિંદુ પક્ષ દ્વારા આ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ પક્ષ તરફથી આ સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. આ મામલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ પણ આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Silver Price : અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4000 રુપિયા સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ 
Silver Price : અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4000 રુપિયા સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ 
Ration Card e-KYC કરવાની એકદમ સરળ પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જુઓ 
Ration Card e-KYC કરવાની એકદમ સરળ પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જુઓ 
Advertisement

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Silver Price : અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4000 રુપિયા સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ 
Silver Price : અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 4000 રુપિયા સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ 
Ration Card e-KYC કરવાની એકદમ સરળ પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જુઓ 
Ration Card e-KYC કરવાની એકદમ સરળ પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જુઓ 
Cancer Cases In Delhi: ભારતમાં સતત વધી રહ્યા છે કેન્સરના નવા કેસ, દિલ્હી સૌથી વધુ પ્રભાવિત! ચોંકાવનારો રિપોર્ટ
Cancer Cases In Delhi: ભારતમાં સતત વધી રહ્યા છે કેન્સરના નવા કેસ, દિલ્હી સૌથી વધુ પ્રભાવિત! ચોંકાવનારો રિપોર્ટ
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
Embed widget