શોધખોળ કરો

Gyanvapi Survey: 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે..,' CM યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, કહ્યું- ત્યાં ત્રિશુલ કેવી રીતે આવ્યું?

Gyanvapi Survey: સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે "આને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર દેવતાઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ નથી રાખી."

Yogi Aditynath On Gyanvapi Survey: જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. તેમણે કહ્યું કે આ અંગે મુસ્લિમ પક્ષ દ્વારા ઐતિહાસિક ભૂલ થઈ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ.

સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપતા કહ્યું કે "જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર ભગવાનની મૂર્તિઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ રાખી નથી. એવો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, મસ્જિદની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દીવાલો શું કહે છે? સરકાર આના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ."

યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી પર કટાક્ષ કર્યો

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે "જ્ઞાનવાપીને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઐતિહાસિક ભૂલ કરવામાં આવી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબ, આ ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ." આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને 'INDIA' નામ આપવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેને 'INDIA' ના કહેવા જોઈએ, તે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે. કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથી.

જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હિંદુ પક્ષ દ્વારા આ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ પક્ષ તરફથી આ સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. આ મામલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ પણ આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Embed widget