શોધખોળ કરો

H3N2 : કેટલો જીવલેણ છે H3N2? વેક્સીનથી બચી શકે જીવ? કેટલા દિવસનો મહેમાન છે આ વાયરસ?

કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે

H3N2 Deaths: વાયરલ તાવ એટલે કે H3N2એ આખા ભારતને ભરડામાં લીધું છે. દેશભરમાં  H3N2ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસ હવે જીવલેણ બની રહ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં પણ 1-1 મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 90 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે. H3N2 વાયરસના કારણે થયેલા મોત બાદ હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે શું વાયરલ ફીવર પણ જીવલેણ સાબિત થઈ શકે છે? 

કર્ણાટકના બેંગલુરુમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 82 વર્ષની હતી. તબીબોનું માનવું છે કે, જે લોકો વૃદ્ધ છે, તેઓને કોઈ લાંબાગાળાની બિમારી છે. જેમ કે હૃદયના દર્દીઓ, કિડનીની બિમારી, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય કોઈપણ પ્રકારની બીમારી જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. આવા લોકોને H3N2થી ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે તેથી સાવચેત રહેવાની જરૂર છે. 

આ લક્ષણો મૃતકમાં હતા

કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે. લક્ષણો ધરાવતા લોકો પાસેથી સ્વેબ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. વિભાગે ઘણા રોગોથી પીડિત લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર નજર રાખવાની સૂચનાઓ આપી છે. લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે કે લક્ષણો જોતા જ જાતે દવા ન લો.

સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં H3N2ના 50 થી વધુ કેસ નોંધાયા છે અને એકલા હાસન જિલ્લામાં છ કેસની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને આ અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આરોગ્ય પ્રધાન ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H3N2 પ્રકારનું જોખમ વધારે છે. તે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ચેપ લગાડે છે. સુધાકરે સલાહ આપી કે સગર્ભા સ્ત્રીઓએ પણ સાવચેત રહેવું જોઈએ.

શું રસી આપશે રક્ષણ

કોરોના રસી અમુક અંશે H1N1થી રક્ષણ આપે છે પરંતુ H3N2 માટે ફ્લૂની રસી લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

20 દિવસમાં કેસ ઘટી શકે છે

જો કે ડોકટરોનું માનવું છે કે, આ વાયરસનો પ્રકોપ 15 થી 20 દિવસમાં ઓછો થઈ શકે છે. જ્યારે હવામાનમાં અચાનક બદલાવ બંધ થઈ જશે.

નિવારણની પદ્ધતિઓ શું છે?

નિષ્ણાતોનું કહેવું છે કે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ H3N2ને ઘણી હદ સુધી રોકી શકે છે. આ રોગનો ટેસ્ટ પણ કોરોના ટેસ્ટની જેમ જ કરવામાં આવે છે. નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget