શોધખોળ કરો

Uddhav Thackeray PC: ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર સાધ્યું નિશાન, કહ્યુ- 'સત્તા માટે રાતોરાત થયો ખેલ, આ શિવસેનાના મુખ્યમંત્રી નથી'

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા

Uddhav Thackeray Press Conference: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા. દરમિયાન પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવે કહ્યું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએમ શિવસેનાના છે, તે ખોટું છે. શિંદે શિવસેનાના સીએમ નથી. ઉદ્ધવે કહ્યું કે સત્તા માટે રાતોરાત રમત રમાઈ રહી છે. મુંબઈના લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે પર્યાવરણને બગાડે એવું કોઈ કામ ન કરો. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારા દિલમાંથી મહારાષ્ટ્રને કોઈ દૂર કરી શકશે નહીં. તેમણે કહ્યું કે લોકશાહીના ચાર સ્તંભ છે. પરંતુ જો લોકોને તેમનામાં વિશ્વાસ ન હોય તો? ઉદ્ધવ ઠાકરેએ પણ આ દરમિયાન નવી સરકારને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રને બરબાદ ના કરો. 

 ઠાકરેએ કહ્યું હતું કે દરેક મતદારને અધિકાર હોવો જોઈએ કે તે જેને વોટ આપી રહ્યો છે તેને પાછો બોલી શકે. બધાએ જોયું કે કેવી રીતે મારી પીઠ પર ખંજર મારવામાં આવ્યું હતું. જો ભાજપે મને આપેલું વચન પાળ્યું હોત તો ઓછામાં ઓછા અઢી વર્ષ માટે તેમનો પોતાનો મુખ્યમંત્રી હોત. મહારાષ્ટ્રમાં બધું જ અગાઉથી નક્કી હતું. પરંતુ હું મહારાષ્ટ્રના લોકોનો આભારી છું. હું વચન આપું છું કે સત્તા માટે હું ક્યારેય દગો નહીં કરું.

 વાત માની લીધી હોત તો MVAનો જન્મ ના થયો હોત 

આ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવે કહ્યું કે, મારો ગુસ્સો મુંબઈના લોકો પર ન કાઢો. મેટ્રો શેડની દરખાસ્તમાં ફેરફાર કરશો નહીં. મુંબઈના પર્યાવરણ સાથે રમત ન કરો. તેમણે કહ્યું કે, ગઈકાલે જે થયું, હું અમિત શાહને 2.5 વર્ષ સુધી શિવસેનાના મુખ્યપ્રધાન રહેવાનું કહી રહ્યો હતો અને એવું જ થયું. જો પહેલાથી જ આવું કર્યું હોત તો મહા વિકાસ અઘાડીનો જન્મ થયો ન હોત. જે રીતે સરકાર બની અને શિવસેનાના કહેવાતા કાર્યકરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget