શોધખોળ કરો

હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત નહીં, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેનો કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે (Helath ministry) નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  હવે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ( coronavirus test report) બતાવવાની જરૂર નથી.  

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેના કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી. જેનામાં કોરોનાના લક્ષણ હોય અને તેની પાસે કોવિડ 19 પોઝિટિવ રિપોર્ટ ના હોય તો તેને શંકાસ્પદ તરીકે વોર્ડમાં દાખલ કરવામાં આવે.  

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈ પણ સ્થિતિમાં દર્દીને દાખલ કરવાનો ઈનકાર કરી શકાય નહીં. સૌપ્રથમ દર્દીને દાખલ કરી તેના બાદ સંદિગ્ધ દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેની સારવાર કોરોના સંદિગ્ધ વોર્ડમાં રાખવામાં આવે. કોઈ પણ દર્દી કોઈ પણ શહેરની હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. 


  

ઉલ્લેખનીય છે કે, કોઈ પણ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દર્દીને દાખલ કરવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. એવામાં કેટલાક ગંભીર સ્થિતિવાળા દર્દી હોસ્પિટલમાં દાખલ થવા આવે છે ત્યારે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ માંગવામાં આવે છે. એવામાં જેની પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ ના હોય તેને હોસ્પિટલ દાખલ કરવાનો ઈનકાર કરી દે છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 18 લાખ 92 હજાર 676

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446

કુલ મોત - 2 લાખ 38 હજાર 270

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget