શોધખોળ કરો

હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત નહીં, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેનો કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે (Helath ministry) નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  હવે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ( coronavirus test report) બતાવવાની જરૂર નથી.  

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેના કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી. જેનામાં કોરોનાના લક્ષણ હોય અને તેની પાસે કોવિડ 19 પોઝિટિવ રિપોર્ટ ના હોય તો તેને શંકાસ્પદ તરીકે વોર્ડમાં દાખલ કરવામાં આવે.  

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈ પણ સ્થિતિમાં દર્દીને દાખલ કરવાનો ઈનકાર કરી શકાય નહીં. સૌપ્રથમ દર્દીને દાખલ કરી તેના બાદ સંદિગ્ધ દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેની સારવાર કોરોના સંદિગ્ધ વોર્ડમાં રાખવામાં આવે. કોઈ પણ દર્દી કોઈ પણ શહેરની હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. 


  

ઉલ્લેખનીય છે કે, કોઈ પણ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દર્દીને દાખલ કરવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. એવામાં કેટલાક ગંભીર સ્થિતિવાળા દર્દી હોસ્પિટલમાં દાખલ થવા આવે છે ત્યારે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ માંગવામાં આવે છે. એવામાં જેની પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ ના હોય તેને હોસ્પિટલ દાખલ કરવાનો ઈનકાર કરી દે છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 18 લાખ 92 હજાર 676

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446

કુલ મોત - 2 લાખ 38 હજાર 270

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget