શોધખોળ કરો

દેશમાં વધતો જતો કોરોનાનો કેર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને શું આપ્યા દિશા નિર્દેશ, જાણો

દેશમાં વધતો જતો કોરોનાનો કેરના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજયને કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. . કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાના કહ્યું છે. ઉપરાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને કેન્ટેમેન્ટ ઝોન અને કેન્દ્રની એસઓપી પર ધ્યાન આપવા માટેનું સૂચન પણ કર્યું છે.

દેશમાં વધતો જતો કોરોનાનો કેરના પગલે  કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજયને કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. . કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાના કહ્યું છે. ઉપરાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને કેન્ટેમેન્ટ ઝોન અને કેન્દ્રની એસઓપી પર ધ્યાન આપવા માટેનું સૂચન પણ કર્યું છે.  

કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા દિશા નિર્દેશ કર્યાં છે. ઉલ્લેખયનિય છે. કે દેશમાં ગત વર્ષની સરખામણીમાં માર્ચમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. દેશમાં કેન્ટેમેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપવા પણ સરકારે આદેશ કર્યાં છે. દેશમાં વેક્સનેશનનું કાર્યમાં વેગ લાવવા માટે પણ રાજ્યને આદેશ કર્યાં છે.

આજે  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે એપ્રિલ મહિનાથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ થશે. રજિસ્ટ્રેશન કરીને લોકો પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં વેક્સિન લગાવી શકશે, ગૃહમંત્રાલયે કોવિડની ગાઇડ લાઇન્સ અને એસઓપીનું કડકાઇથી  પાલન કરાવવા માટે રાજ્યોને સૂચન કર્યું છે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, જે રાજ્યોના કેટલાક એવા જિલ્લા છે. જ્યાં ગાઇડ લાઇનનું ચુસ્તતાથી પાલન થતાં છેલ્લા પાંચ મહિનાથી કોરોના કેસમાં ઘટાડો થયો છે.  

ગૃહમંત્રાલયે કોરોના અંગે જાહેર કરેલા દિશા નિર્દેશ મામલે કહ્યુ હતું કે, કેન્ટેમેન્ટમાં ઝોન પર વિશેષ ધ્યાન આપીને સંક્રમિત લોકોને અગલ પાડીને કડકાઇ રીતે આ વિસ્તારમાં ગાઇડ લાઇનનું પાલન કરાવવાની સ્ટ્રેટજી કારગર સાબિત થઇ છે. દરેક રાજ્યોએ કોરોનાને હરાવવા માટે આ જ સ્ટ્રેટર્જી પર વિશેષ ધ્યાન આપવું જોઇએ, પબ્લિક પ્લેસ અને વર્કપ્લેસ દરેક જગ્યાએ જો એસઓપીનું પાલન કરાશે તો લોકડાઉન વિના પણ કોરોનાનું સંક્રમણ રોકવામાં સફળતા મળશે.

 આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે. 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાશે,. દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  સોમવારે  દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget