શોધખોળ કરો

રસીના બન્ને ડોઝ લીધા બાદ કેટલો સમય રહે છે ઇમ્યુનિટી ? શું બૂસ્ટર ડોઝ લેવો જ પડશે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

પ્રથમ ડોઝ લીધા બાદ અંદાજે 2 સપ્તાહની અંદર એક સારી ઇમ્યૂન પ્રતિક્રિયા શરૂ થાય છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Covid-19) વિરૂદ્ધ રસી લેનાર લોકોની સંખ્યા 21 કરોડને પાર કરી ગઈ છે. જોકે, રસીથી ઇમ્યુનિટી, બન્ને ડોઝ વચ્ચેનો સમય કેટલો હોવો જોઈએ જેવા અનેક સવાલો છે, જેના વિશે લોકો અને નિષ્ણાંતોને પણ પૂરી જાણકારી નથી. દેશમાં હાલમાં કોવિશીલ્ડ (Covishield),સ્પૂતનિક -V (Sputnik-V) અને કોવેક્સીન (Covaxin) ને મંજૂરી આપવામાં આવી છે. સરકાર અનેક વિદેશી રસી બનાવતી કંપનીઓના સંપર્કમાં છે.

વિશ્વ સ્વાસ્થઅય સંગઠનના ડોક્ટર કૈથરીન ઓ બ્રાયન કહે છે કે, પ્રથમ ડોઝ લીધા બાદ અંદાજે 2 સપ્તાહની અંદર એક સારી ઇમ્યૂન પ્રતિક્રિયા શરૂ થાય છે. જ્યારે બીજો ડોઝ બાદ ઇમ્યૂન રિસ્પોન્સ વધુ ઝડપી થાય છે. ત્યાર બાદ વ્યક્તિની ઇમ્યુનિટી વધારે મજબૂત બને છે.

વૈજ્ઞાનિકો અનુસાર, રસીના બન્ને ડોઝ લીધા બાદ ઇમ્યુનિટીના ગાળાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. ડોક્ટર કૈથરી કહે છે કે, હાલમાં એ જાણકારી નથી કે રસી લીધા પછી કેટલા સમય સુધી ઇમ્યુનિટી રહે છે. સાથે જ તેમણે કહ્યું કે, એ જાણવામાં હજુ થોડો સમય લાગશે.

હાલમાં મળેલી જાણકારી અનુસાર, ફાઈઝરની સી ઓછામાં ઓછા 6 મહિના અથવા તેનાથી વધારે સમય સુધી અસરકારક રહે છે. તેવી જ રીતે મોડર્નાના કેસમાં બીજો ડોઝ લીધા બાદ 6 મહિના સુધી ન્ટીબોડી મળે છે. ભારતમાં લગાવવામાં આવી રહેલ કોવિશીલ્ડ બાદ ઇમ્યૂન પ્રતિક્રિયા એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. તેમણે કહ્યું, ‘હાલમાં અમે ન કહી શકીએ પરંતુ Oxford ChAdOx1 ટેકનીકનનો ઉપયોગ કરનારી રસી આવી ઇમ્યુન રિસ્પોન્સ તૈયાર કરી શકે છે, જે એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે’

રિપોર્ટ્સ આવ્યો હતો કે વેરિએન્ટ્સ વિરૂદ્ધ રસી પ્રભાવિત થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બન્ને ડોઝ બાદ ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂરત રહેશે. કોવેક્સીન બનાવતી ભારતી બાયોટેકના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ શરૂ કર્યું છે. ટ્રાયલમાં બીજો ડોઝ મેળી ચૂકેલ વ્યક્તિને 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ ટ્રાયલ સપ્ટેમ્બર અને ઓક્ટબર 2020માં થયું હતું.

જ્યારે ન્યૂયોર્ક ટડાઈમ્સમાં પ્રકાશિત બે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી ઇમ્યુનિટી એક વર્ષ સુધી રહે છે. જ્યારે રસીકરણ બાદ તેના આજીવન રહેવાની સંભાવના છે. તેનો મતલબ એ થયો કે કોવિડ-19માંથી બહાર આવેલ દર્દી અથવા પૂરી રીતે ઇમ્યુનાઈઝ્ડ વ્યક્તિને બૂસ્ટર ડોઝની જરૂરત નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget