શોધખોળ કરો

Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે

Ideas of India Summit 2025: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ આજે (21 ફેબ્રુઆરી) શરૂ થઈ ગઈ છે. એબીપી નેટવર્ક તેનું આયોજન કરી રહ્યું છે. આ સમિટ બે દિવસ ચાલશે.

Ideas of India Summit 2025: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ આજે (21 ફેબ્રુઆરી) શરૂ થઈ ગઈ છે. એબીપી નેટવર્ક તેનું આયોજન કરી રહ્યું છે. આ સમિટ બે દિવસ ચાલશે. આ સમિટમાં, દેશની નોંધપાત્ર પ્રગતિ અને ભવિષ્ય માટે વિશાળ શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

આ વર્ષની થીમ 'Humanity’s Next Frontier' છે. તે વિજ્ઞાન,એઆઈ, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસમાં વૈશ્વિક વલણો પર દેશના પ્રભાવની ચર્ચા કરશે. ભારતના વધતા પ્રભાવ અને ભવિષ્યમાં રહેલી તકો અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગપતિઓ, નેતાઓ અને બૌદ્ધિકો ભેગા થશે. આ દરમિયાન ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ એઆઈ વિશે વાત કરી.

મનીષ ગુપ્તાએ જણાવ્યું કે AI ભારતને કેવી રીતે બદલી શકે છે
ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તા સમજાવે છે કે કેવી રીતે ગૂગલના ઉત્પાદનો જેમિની 2.0 અને આલ્ફાફોલ્ડ લોકોના રોજિંદા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. આ દરમિયાન મનીષ ગુપ્તાએ જણાવ્યું કે સંગીતકારો અને ચિત્રકારો જેવા કલાકારો પણ વધુ સારી કૃતિઓ બનાવવા માટે AIનો લાભ લઈ રહ્યા છે. તેમણે એ પણ સમજાવ્યું કે કેવી રીતે AI નો ઉપયોગ ભારતમાં કરોડો લોકોને મદદ કરવા અને ભારતને બદલવા માટે કરી શકાય છે.

'માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે'
ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ સમજાવ્યું કે છેલ્લા દાયકામાં AI કેવી રીતે વિકસિત થયું છે. તેમણે AI અને નોન-AI વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો. આ સત્રનું સંચાલન લેખક અને કટારલેખક ચેતન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું. AI એ બધું કરી શકે છે જે માણસો કરી શકે છે. તેને કાર્ય કરવા માટે ફક્ત એક પ્રક્રિયાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે AI ને લાગણીઓમાં નિષ્ણાત બનવામાં ઘણો સમય લાગશે.

પીકો ઐયર અને શશિ થરૂરે AI પર શું કહ્યું?
પીકો ઐયર અને શશી થરૂર માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વમાં ક્રાંતિ લાવી રહ્યું છે પરંતુ માનવ લાગણીઓ, પ્રેમ અને માનવ આત્માને બદલવું અશક્ય છે.

'નેતૃત્વ, સહયોગ અને કોમન સેન્સની જરૂર'

એઆઈના ઉપયોગને લઇને  ચીફ એડિટર અતિદેબ સરકારે કહ્યું હતું કે "એઆઈનું જાહેર હિતમાં નિયમન કરવું જોઈએ. નાગરિકોએ ખોટી માહિતીના સ્ત્રોતોને ઓળખવા માટે ડેટા માઇનિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. અવકાશ માટે આધારભૂત નિયમોને પૃથ્વી અને તેનાથી ઉપર લાગુ કરવું જોઇએ. જેમ જેમ દેશોની ઉંમર વધે છે, લોકોએ પોતાની વર્કિંગ લાઇફને વધારવાની આવશ્યકતા છે. જ્યારે ઓફિસોને વધુ લવચીક બનવાની જરૂર છે. આપણે નેતૃત્વ, સહયોગ અને થોડી સામાન્ય બૃદ્ધિની જરૂર છે. માનવતા અને માનવીય ભાવનાને નવીકરણ કરવાની જરૂરિયાત છે. એ આપણને આગામી પડાવ સુધી લઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget