શોધખોળ કરો
LPG બુક કર્યા પછી કેટલા દિવસે મળવો જોઈએ બાટલો? જાણો શું છે સરકારની 'ડેડલાઈન'
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગેસની અછતની અફવાઓથી લોકોમાં ગભરાટ; સરકારે બુકિંગના દિવસોની મર્યાદા અને OTP ડિલિવરી અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરો વચ્ચે દેશમાં LPG ગેસ સિલિન્ડરની અછત હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે લોકો ગભરાઈને ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ જ અછત નથી, તેથી લોકોએ પેનિક થઈને વધારાનો સ્ટોક કરવાની જરૂર નથી. કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે ગેસ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેથી સપ્લાય સિસ્ટમ પર પડતું બિનજરૂરી દબાણ ઘટાડી શકાય.
Published at : 16 Mar 2026 06:32 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























