શોધખોળ કરો

LPG બુક કર્યા પછી કેટલા દિવસે મળવો જોઈએ બાટલો? જાણો શું છે સરકારની 'ડેડલાઈન'

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગેસની અછતની અફવાઓથી લોકોમાં ગભરાટ; સરકારે બુકિંગના દિવસોની મર્યાદા અને OTP ડિલિવરી અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી.

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગેસની અછતની અફવાઓથી લોકોમાં ગભરાટ; સરકારે બુકિંગના દિવસોની મર્યાદા અને OTP ડિલિવરી અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરો વચ્ચે દેશમાં LPG ગેસ સિલિન્ડરની અછત હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે લોકો ગભરાઈને ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ જ અછત નથી, તેથી લોકોએ પેનિક થઈને વધારાનો સ્ટોક કરવાની જરૂર નથી. કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે ગેસ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેથી સપ્લાય સિસ્ટમ પર પડતું બિનજરૂરી દબાણ ઘટાડી શકાય.

1/6
નવા નિયમો મુજબ હવે બે ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવો ફરજિયાત બનશે. શહેરી વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે હવે પ્રથમ બાટલો મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસ સુધી બીજું બુકિંગ કરાવી શકાશે નહીં. જ્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સમયમર્યાદા વધારીને 45 દિવસની કરવામાં આવી છે. આ નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી દરેક પરિવારને જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો મળી રહે.
નવા નિયમો મુજબ હવે બે ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવો ફરજિયાત બનશે. શહેરી વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે હવે પ્રથમ બાટલો મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસ સુધી બીજું બુકિંગ કરાવી શકાશે નહીં. જ્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સમયમર્યાદા વધારીને 45 દિવસની કરવામાં આવી છે. આ નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી દરેક પરિવારને જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો મળી રહે.
2/6
સરકારનો આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ એક જ ગ્રાહક વારંવાર બુકિંગ કરાવીને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે. જ્યારે બજારમાં અછતની અફવાઓ ફેલાય છે, ત્યારે સંગ્રહખોરી વધવાથી ખરેખર જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને મુશ્કેલી પડે છે. આ નવી મર્યાદા નક્કી કરવાથી સપ્લાય ચેઈન જળવાઈ રહેશે અને છેવાડાના માનવી સુધી ગેસનો પુરવઠો સમાન રીતે અને યોગ્ય સમયે પહોંચતો કરી શકાશે તેવું સરકારનું માનવું છે.
સરકારનો આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ એક જ ગ્રાહક વારંવાર બુકિંગ કરાવીને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે. જ્યારે બજારમાં અછતની અફવાઓ ફેલાય છે, ત્યારે સંગ્રહખોરી વધવાથી ખરેખર જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને મુશ્કેલી પડે છે. આ નવી મર્યાદા નક્કી કરવાથી સપ્લાય ચેઈન જળવાઈ રહેશે અને છેવાડાના માનવી સુધી ગેસનો પુરવઠો સમાન રીતે અને યોગ્ય સમયે પહોંચતો કરી શકાશે તેવું સરકારનું માનવું છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ,  આ  જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં  દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget