શોધખોળ કરો

આ રાજ્યમાં લોકડાઉન વચ્ચે પાદરીએ 500 લોકોને કર્યા ભેગા, અચાનક પોલીસ ત્રાટકીને......

શ્રીકાકુલમ જિલ્લામાં બે પાદરીએ મળીને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને 400-500 લોકોને એકત્ર કરીને ધાર્મિક કાર્યક્રમ કરતાં હતા. આ દરમિયાન અચાનક પોલીસે છાપો માર્યો અને પાદરીઓ પર મામલો નોંધીને તેમને દંડ ફટકાર્યો હતો.

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ લોકડાઉન જાહેર કરાયું છે. જે મુજબ પહેલાથી નિર્ધારીત કાર્યક્રમ માટે એમઆરઓની મંજૂરી લઈને 20 લોકો સાથે કોવિડ નિયમોનું પાલન કરીને કાર્યક્રમ યોજી શકાય છે. રાજ્યમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.

આ દરમિયાન શ્રીકાકુલમ જિલ્લામાં બે પાદરીએ મળીને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને 400-500 લોકોને એકત્ર કરીને ધાર્મિક કાર્યક્રમ કરતાં હતા. આ દરમિયાન અચાનક પોલીસે છાપો માર્યો અને પાદરીઓ પર મામલો નોંધીને તેમને દંડ ફટકાર્યો હતો.

સીતમમાપેટ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હૈમાવતી મુજબ,આ વિસ્તારમાં લોકો ઘરમાં રહે તે માટે રવિવારે જનતા કરફ્યૂ જાહેર કરાયો હતો. તેમ છતાં ઈતમાનગુડ પુટિકાવલસા ગામમાં બે પાદરીએ મળીને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં કોવિડ નિયમોને નેવે મૂકીને 400-500 લોકોને બોલાવાયા હતા. આ લોકોને કેમ બોલાવાયા હતા તેની પણ ખબર નહોતી. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડાવાયા હતા.

ઈન્સ્પેક્ટરે કહ્યુ કે, જ્યારે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા તો દંગ રહી ગય. બે પાદરીએ મળીને આટલા બધા લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. જો આમાંથી કોઈને પણ સંક્રમણ હોય તો તેનો ચેપ સરળતાથી બીજા લોકોને લાગી શકે છે. જે બાદ બંને પાદરીઓને 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની સામે મામલો નોંધવાનો આદેશ અપાયો હતો.

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આંધ્રપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,98,023 છે. જ્યારે 14,00,754 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 10,328 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget