શોધખોળ કરો

કોલકાતા ડૉક્ટર મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પોસ્ટ મોર્ટમ પર કર્યાં આ વેધક સવાલ

સુપ્રીમ કોર્ટે સોમવારે ડોક્ટરના  હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ અકુદરતી મૃત્યુના સમય અંગે સ્પષ્ટતા માંગી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેન્ચને જણાવ્યું હતું કે મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1:47 વાગ્યે જાહેર રવામાં આવ્યું હતું. પોલીસે બપોરે 2.55 કલાકે અકુદરતી મૃત્યુની નોંધ કરી હતી

કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 'રીક્લેમ ધ નાઈટ' અંતર્ગત લોકોએ કેન્ડલ માર્ચ કાઢી અને માનવ સાંકળ બનાવી.                                                

સોમવારે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ ર અને હત્યાના કેસની સુનાવણી થઇ હતી.  સુપ્રીમ કોર્ટે ડોક્ટર મર્ડર કેસમાં મોટુ સંજ્ઞાન લીધું છે. CJI D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે ડોક્ટરના  હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ અકુદરતી મૃત્યુના સમય અંગે સ્પષ્ટતા માંગી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેન્ચને જણાવ્યું હતું કે મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1:47 વાગ્યે જાહેર રવામાં આવ્યું હતું. પોલીસે બપોરે 2.55 કલાકે અકુદરતી મૃત્યુની નોંધ કરી હતી. સિબ્બલે કોર્ટને જણાવ્યું કે, ડોક્ટરોની હડતાળને કારણે 23 લોકોના મોત થયા છે. તેમણે આરોગ્ય વિભાગનો અહેવાલ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આકરા સવાલો કર્યા છે. કહ્યું કે કેવી રીતે કોઈ ઔપચારિક અનુરોધ  વિના ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

કોલકાતામાં રવિવારે રાત્રે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

આ પહેલા રવિવારે રાત્રે કોલકાતામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 9 ઓગસ્ટની રાત્રે મહિલા ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એક મહિના પછી, રવિવારે "રિફ્લેમ ધ નાઇટ" મૂવમેન્ટનું  આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકો પોસ્ટર, બેનરો અને કાળા વાવટા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આખી રાત પ્રદર્શન કર્યું હતું.

સોદેપુરમાં પીડિતાના ઘરથી આરજી કાર હોસ્પિટલ નજીક શ્યામબજાર સુધી 15 કિલોમીટર સુધી માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એકતાનું પ્રતીક કરતી રિબન ફરકાવવામાં આવી હતી. જેમાં મહિલાઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધીના સમાજના તમામ વર્ગના લોકોએ ખભે ખભા મિલાવીને ભાગ લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget