શોધખોળ કરો

Indian Museum's: ભારતને નજીકથી સમજવા આ મ્યુઝિયમ્સની અચૂક મુલાકાત લો, જાણો ભારતના સૌથી મોટા મ્યુઝિયમ

જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે.

Independence Day 2022: દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ દરમિયાન જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે અને તે ભારતને નજીકથી જાણવા-સમજવાનું કેન્દ્ર છે. તેથી, સ્વતંત્રતાની ઉજવણીને વિશિષ્ટ રીતે ઉજવવા માટે, તમે તમારા બાળકો, પરિવાર અથવા મિત્રો સાથે આ સંગ્રહાલયોની મુલાકાત લઈ શકો છો.
 
નેશનલ મ્યુઝિયમઃ

ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ દિલ્હીમાં જનપથ અને મૌલાના આઝાદ રોડ નજીક નેશનલ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં 2 લાખ કલાકૃતિઓ છે. અહીં મૌર્ય, શુંગ, સાતવાહન, ગુપ્ત અને મધ્યકાલીન સમયનો ઇતિહાસ સરળતાથી જાણી શકાય છે. આ મ્યુઝિયમમાં ભારતના વિવિધ ભાગોના લોકોની ધાર્મિક વિધિઓ અને દૈનિક જીવન જોવા મળશે.
 
પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ

પ્રધાનમંત્રી સંગ્રહાલય (Pradhanmantri Sangrahalaya) દેશના સૌથી આધુનિક સંગ્રહાલયોમાંનું એક છે. નવી દિલ્હીના તીન મૂર્તિ સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમ એટલે કે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એપ્રિલ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતની સિદ્ધિઓની ગાથા આ મ્યુઝિયમમાં જોવા મળશે. આઝાદી પછીના તમામ પ્રધાનમંત્રીઓની માહિતી મ્યુઝિયમમાં આપવામાં આવી છે. મ્યુઝિયમમાં એક ટાઈમ મશીન છે જે તમને જૂના ભારતનો પરિચય કરાવે છે.

રેલ મ્યુઝિયમઃ

રેલ મ્યુઝિયમ દિલ્હીમાં આવેલું છે. આ મ્યુઝિયમ 10 એકરમાં ફેલાયેલું છે. અહીં ભારતીય રેલવેનો પ્રાચીન વારસો જોવા મળે છે. તે 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ બાંધવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ભારતના રેલવે વારસાને જાળવી રાખવાનો છે. ભારતીય રેલવેના ફર્નિચર સહિત 100 થી વધુ વસ્તુઓ અહીં જોવા મળે છે. આ મ્યુઝિયમમાં તમે ટ્રેનની મુસાફરીનો આનંદ પણ લઈ શકો છો.
 
ઈન્ડિયન મ્યુઝિયમઃ

કોલકાતાની જવાહરલાલ સ્ટ્રીટ પર આવેલું આ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ 6 વિભાગમાં બનાવવામાં આવ્યું છે. તેમાં પુરાતત્વ, માનવશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ઉદ્યોગ અને કલા છે. નૃવંશશાસ્ત્રમાં મોહેંજોદડો અને હડપ્પન સમયગાળાનો ઇતિહાસ છે. ચાર હજાર વર્ષ જૂની ઈજિપ્તની મમી પણ અહીં રાખવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રમાં ખનિજો, અવશેષો અને ખડકો દર્શાવવામાં આવ્યા છે. પ્રાણીશાસ્ત્રમાં માછલી, સરિસૃપ અને મેમથના હાડપિંજર જોવા મળે છે. સાથે સાથે કુટીર ઉદ્યોગ, દવા, વન પેદાશો અને ખેત પેદાશોની માહિતી ઉદ્યોગોમાં ઉપલબ્ધ છે.
 
શંકર ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમઃ

આ સ્વતંત્રતા દિવસે તમે દિલ્હીમાં શંકરના ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. અહીં તમને વિશ્વના વિવિધ દેશોની ડોલ્સ એટલે કે ઢીંગલા-ઢીંગલીઓનું કલેક્શન જોવા મળશે. હાલમાં આ મ્યુઝિયમમાં 85 દેશોની 6,500 ઢીંગલીઓ હાજર છે. આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1965માં પ્રખ્યાત કૉર્ટૂનિસ્ટ કે, શંકર પિલ્લઈ દ્વારા કરવામાં આવી હતી. મ્યુઝિયમના એક ભાગમાં ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કોમનવેલ્થ દેશોની ઢીંગલીઓ છે જ્યારે બીજા ભાગમાં આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાઈ દેશોની ઢીંગલીઓ છે. તમે તમારા બાળકોને અહીં લાવી શકો છો. તેમને આનંદ સાથે ઘણું શીખવા મળશે.
 
ખાદી સંગ્રહાલયઃ

દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત ખાદી મ્યુઝિયમ ભારતના હેરિટેજ મ્યુઝિયમોમાંનું એક છે. જે લોકો ઈતિહાસને નજીકથી જુએ છે અને સમજે છે તેમના માટે અને બાળકો માટે આ મ્યુઝિયમ ઘણું સારું છે. આ મ્યુઝિયમ મુખ્યત્વે ચરખા વિશે છે. આ મ્યુઝિયમમાં તમને ખાદીમાંથી બનેલી હેન્ડલૂમ વસ્તુઓ પણ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.