શોધખોળ કરો

ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 4 લાખ નહીં, 34થી 47 લાખ મોત થયાનો અંદાજ – જાણો કોણે કર્યો આ દાવો

વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે.

વોશિંગ્ટનઃ ભારતમાં કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ચાર લાખ 18 હજારથી વધારે ભારતીયોના મોત થયા છે. પરંતુ એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાથી સરકારના આંકડા કરતાં 10 ગણા વધારે મોત થયાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં કોરોનાથી 34થી 47 લાખ મોત થયા છે.

વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે. એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર ભારતમાં પીક પર હતી, ત્યારે દેશભરમાં હોસ્પિટલમાં જગ્યા મળતી ન હતી, દર્દીને પરત મોકલવા પડતા હતા. બાદમાં એ દર્દીઓના ઘરમાં જ મોત થઈ ગયા.

સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના સંશોધકોએ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 34 લાખથી 47 લાખની વચ્ચ મોતનો અંદાજ વ્યક્ત કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અસલમાં મોત લાખોમાં થયાની સંભાવના છે ન કે હજારોમાં. આ વિભાજન અને સવતંત્રતા બાદથી દેશની સૌથી મોટી માનવ ત્રાસદી બની ગઈ છે.

પ્રથમ 14 મહિનામાં 1.19 લાખ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યૂજ (એનઆઈડીએ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ના રિસર્ચમાં કહેવામાં આવ્યું હુતં કે, ભારતમાં 25,500 બાળકોએ કોરોનાને કારણે પોતાના માતાને ગુમાવી દીધા છે જ્યારે 90751 બાળકોએ પોતાના પિતા અને 12 બાળકોએ માતા પિતા બન્નેને ગુમાવ્યા છે. કોરોના મહામારીન  પ્રથમ 14 મહિના દરમિયાન ભારતના એક લાખ 19 હજાર બાળકો સહિત 21 દેશોમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાને કારણે માતા પિતાને ગુમાવ્યા છે જે તેમની સારસંભાળ રાખતા હતા.

આ રિસર્ચના આંકલન અનુસાર, વિશ્વભરમાં 11 લાખ 34 હજાર બાળકોએ પોતાના માતા પિતા અથવા સંરક્ષક દાદા-દાદી/નાના-નાનીને કોરોનાને કારણે ગુમાવ્યા છે. તેમાંથી 10,42,000 બાળકોએ પોતાના માતા, પિતા અથવા બન્નેને ગુમાવ્યા છે. મોટાભાગના બાળકોએ માતા પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે.

Corona Cases: ફરીથી કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 40,000થી વધારે નવા કેસ, 4000 સંક્રમિતોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget