શોધખોળ કરો

ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 4 લાખ નહીં, 34થી 47 લાખ મોત થયાનો અંદાજ – જાણો કોણે કર્યો આ દાવો

વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે.

વોશિંગ્ટનઃ ભારતમાં કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ચાર લાખ 18 હજારથી વધારે ભારતીયોના મોત થયા છે. પરંતુ એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાથી સરકારના આંકડા કરતાં 10 ગણા વધારે મોત થયાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં કોરોનાથી 34થી 47 લાખ મોત થયા છે.

વૈજ્ઞાનિકો અને સંશોધકોનું કહેવું છે કે, ભારત સરકારના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે. એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર ભારતમાં પીક પર હતી, ત્યારે દેશભરમાં હોસ્પિટલમાં જગ્યા મળતી ન હતી, દર્દીને પરત મોકલવા પડતા હતા. બાદમાં એ દર્દીઓના ઘરમાં જ મોત થઈ ગયા.

સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના સંશોધકોએ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 34 લાખથી 47 લાખની વચ્ચ મોતનો અંદાજ વ્યક્ત કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અસલમાં મોત લાખોમાં થયાની સંભાવના છે ન કે હજારોમાં. આ વિભાજન અને સવતંત્રતા બાદથી દેશની સૌથી મોટી માનવ ત્રાસદી બની ગઈ છે.

પ્રથમ 14 મહિનામાં 1.19 લાખ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યૂજ (એનઆઈડીએ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ના રિસર્ચમાં કહેવામાં આવ્યું હુતં કે, ભારતમાં 25,500 બાળકોએ કોરોનાને કારણે પોતાના માતાને ગુમાવી દીધા છે જ્યારે 90751 બાળકોએ પોતાના પિતા અને 12 બાળકોએ માતા પિતા બન્નેને ગુમાવ્યા છે. કોરોના મહામારીન  પ્રથમ 14 મહિના દરમિયાન ભારતના એક લાખ 19 હજાર બાળકો સહિત 21 દેશોમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોનાને કારણે માતા પિતાને ગુમાવ્યા છે જે તેમની સારસંભાળ રાખતા હતા.

આ રિસર્ચના આંકલન અનુસાર, વિશ્વભરમાં 11 લાખ 34 હજાર બાળકોએ પોતાના માતા પિતા અથવા સંરક્ષક દાદા-દાદી/નાના-નાનીને કોરોનાને કારણે ગુમાવ્યા છે. તેમાંથી 10,42,000 બાળકોએ પોતાના માતા, પિતા અથવા બન્નેને ગુમાવ્યા છે. મોટાભાગના બાળકોએ માતા પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે.

Corona Cases: ફરીથી કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 40,000થી વધારે નવા કેસ, 4000 સંક્રમિતોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget