શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ

Indus Waters Treaty: મીડિયા અહેવાલો અનુસાર, ભારતે 30 ઓગસ્ટે પાકિસ્તાનને નોટિસ મોકલીને 1960માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિમાં ફેરફારની માંગણી કરી હતી.

Indus Waters Treaty: ભારત સરકારે સિંધુ જળ સંધિમાં ફેરફારની માંગણી કરી છે. ભારત સરકારે આ મામલે પાકિસ્તાનને નોટિસ પણ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સંજોગોને જોતા સિંધુ જળ સંધિને જાળવી રાખવી શક્ય નથી. ભારતે આ સિંધુ જળ સંધિમાં ફેરફાર કરવાની વાત પણ કરી છે.

ભારત સરકાર સાથે જોડાયેલા ટોચના સૂત્રોએ પાકિસ્તાનને મોકલેલી નોટિસ અંગે માહિતી આપી છે. કહેવામાં આવ્યું કે ભારતે સ્પષ્ટપણે કહ્યું કે આ સંધિ 1960થી કાર્યરત છે અને હવે તેના વિવિધ લેખોનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું જોઈએ. ભારતે 30 ઓગસ્ટે પાકિસ્તાનને સંધિ સંબંધિત નોટિસ મોકલી હતી.

નોટિસમાં ભારતે શું માંગણી કરી?

નોટિસમાં ભારતમાં લખવામાં આવ્યું હતું કે સિંધુ નદીના પાણીનો ઉપયોગ અને વસ્તી વિષયકતા બદલાઈ રહી છે, ભારત સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને સંધિમાં ફેરફાર પર વિચાર કરવામાં આવે તે જરૂરી છે. ભારતે આતંકવાદનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઠપકો પણ આપ્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાન સતત અમારી ઉદારતાનો ગેરવાજબી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સિંધુ જળ સંધિની વિશેષતાઓ

- 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. વિશ્વ બેંકે આ સંધિમાં મધ્યસ્થી કરી હતી. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

- સંધિ હેઠળ સિંધુ નદીના પાણીની વહેંચણી કરવામાં આવી હતી. ભારતને સિંધુ નદી તંત્રની ત્રણ પૂર્વીય નદીઓ (રાવી, સતલજ અને બિયાસ) અને પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ અને ચેનાબ)નું પાણી મળ્યું.

-ભારતને પશ્ચિમી નદીઓ પર રન-ઓફ-ધ-રિવર (ROR) પ્રોજેક્ટ દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પણ અધિકાર છે.

- સંધિના સંચાર અને અમલીકરણ માટે એક ચેનલ જાળવવા માટે કાયમી સિંધુ કમિશનની રચના કરવામાં આવી હતી. કમિશન દર વર્ષે ઓછામાં ઓછી એક વખત મળે છે અને આ બેઠક ભારત અને પાકિસ્તાનમાં વારેવારે યોજાય છે.

આ પણ વાંચોઃ

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget