શોધખોળ કરો

પાકિસ્તાન સાથે સિઁધુ નદી જળ સમજૂતી રદ કરી શકે છે ભારત- સૂત્ર

નવી દિલ્લી: ભારત પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઉરીમાં જે હુમલો કર્યો છે, તેનાથી નારાજ ભારત હવે પાકિસ્તાન સાથે 1960માં થયેલા સિંધુ નદીની જળ સમજૂતીને રદ કરવા વિચાર કરી રહ્યું છે. ઐતિહાસિક સિઁધુ ઘાટી સભ્યતા આજ સિંધુ નદી અને તેમની સહાયક નદીઓના કિનારે પાંગરી હતી. હાલ પણ આ નદી પાકિસ્તાનના મોટા ક્ષેત્રને પાણી પૂરુ પાડે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સિઁધુ નદીના સહારે મોદી સરકાર પાકિસ્તાન પાસે સીધા હુમલા કરવાને બદલે તેની પાસે ઘૂંટણ ટેકવવાની રણનીતિ બનાવી રહી છે. 1960ની સિંધુનદી જળ સમજૂતીને રદ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આમ થાય તો પાકિસ્તાનનો મોટો ભાગ રણમાં બદલાઈ જશે. પાકિસ્તાન માટે સિઁધુ નદી જળ સમજૂતી તેની લાઈફલાઈન છે. જો કે સિંધુ જળ સમજૂતીમાં સતલજ, વ્યાસ, રાવી, સિઁધુ, જેલમ અને ચેનાબ નદીઓના પાણીની વહેંચણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંધિ અંતર્ગત સતલજ, વ્યાસ અને રાવીનું મોટા ભાગનું પાણી ભારતના ભાગે આવે છે જ્યારે સિઁધુ, જેલમ અને ચેનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનના ભાગે આવે છે. 1960માં કરવામાં આવેલી આ જળ સંધિમાં ભારતે પાકિસ્તાન માટે મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાના ભાગનું પાણી પાકિસ્તાનની જરૂરિયાતોને જોતા આપ્યું હતું. જેના બદલામાં પાકિસ્તાન ભારતને જે આપી રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ભારત જો આ સમજૂતી ખરેખર રદ કરે તો પછી પાકિસ્તાનની હરકતોનો જડબાતોડ જદવાબ હશે. સિંધુ, જેલમ, અને ચેનાબમાં ઘણી જળવિદ્યુત પરિયોજનાઓ ચાલી રહી છે જેને કારણે પાકિસ્તાનને વીજળી મળે છે. આ ઉપરાંત આ ત્રણ નદીઓમાં સિંચાઈની વ્યવસ્થા પણ છે. જેથી આ સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget