શોધખોળ કરો

Operation Sindoor: કરાંચી પોર્ટ પર હુમલો કરવા તૈયાર હતી ઈન્ડિયન નેવી, ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો

Operation Sindoor: નૌકાદળે પાડોશી દેશને યુદ્ધવિરામ માટે મજબૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Indian Navy: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા હુમલા પછી તરત જ નૌકાદળે અરબી સમુદ્રમાં પાકિસ્તાન પર સતત દબાણ જાળવી રાખ્યું હતુ તેની તાકાત અને વ્યૂહાત્મક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. નૌકાદળના પ્રવક્તાએ રવિવારે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે નૌકાદળે પાડોશી દેશને યુદ્ધવિરામ માટે મજબૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહલગામ હુમલા બાદ ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સરફેસ ફોર્સિસ, સબમરીન અને ઉડ્ડયન સંપત્તિઓને ભારતીય સંરક્ષણ દળોના સંયુક્ત ઓપરેશનલ પ્લાન અનુસાર સંપૂર્ણ યુદ્ધ તૈયારીમાં તરત જ સમુદ્રમાં તૈનાત કરવામાં આવી હતી. આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક હથિયારોથી ફાયરિંગ દરમિયાન સમુદ્રમાં રણનીતિ  અને પ્રક્રિયાઓનું પરીક્ષણ અને સુધારણા કરી શકાય અને ક્રૂ, ઓર્ડનન્સ, સાધનો અને પ્લેટફોર્મની તૈયારીને અંતિમ ઓપ આપી શકાય. જેથી પસંદગીના લક્ષ્યો પર ચોકસાઈ સાથે પહોંચી શકાય.

'સરકારના આદેશની રાહ જોઈ રહ્યા હતા'

ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગમાં નૌકાદળના ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે કહ્યું કે નૌકાદળ 9 મેની રાત્રે પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પ્રવેશ કરવા અને તેમના લશ્કરી ઠેકાણાઓ અને કરાચી બંદર જેવા મુખ્ય ઠેકાણાઓનો નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતું. તેમણે કહ્યું કે નૌકાદળ ફક્ત સરકારના આદેશોની રાહ જોઈ રહ્યું હતું.

તેમણે કહ્યું કે નૌકાદળ ઉત્તર અરબી સમુદ્રમાં આગળ તૈનાત રહ્યું છે અને દરિયા અને જમીન પર પસંદગીના લક્ષ્યોને પ્રહાર કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે પ્રતિરોધક સ્થિતિમાં છે, જેના કારણે પાકિસ્તાની નૌકાદળ અને હવાઈ એકમોને બંદરોની અંદર અથવા તેમના દરિયાકાંઠાની ખૂબ નજીક રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે. તણાવ નિયંત્રણ પદ્ધતિના ભાગ રૂપે નૌકાદળ દ્વારા બળનો ઉપયોગ સેના અને વાયુસેના સાથે સંકલનમાં આયોજન કરવામાં આવ્યું હતું.

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળની સમુદ્રમાં પ્રચંડ ઓપરેશનલ ક્ષમતા સાથે સેના અને વાયુસેનાની ગતિશીલ કાર્યવાહીએ ગઈકાલે (શનિવારે) પાકિસ્તાનને તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરવા મજબૂર કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget